Tamil Nadu Assembly Election 2021: ઓ.પનીરસેલ્વમ ‘બોડિનાયકન્નુર’માં હેટ્રિક મારશે ?

Tamil Nadu Assembly Election 2021: ઓ. પન્નીરસેલ્વમ બોડિનાયકન્નુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેનો સામનો ડીએમકેના થાંગા તમિલ સેલ્વન સામે છે. તેણે આ બેઠક વર્ષ 2011 અને 2016 માં જીતી છે.

Tamil Nadu Assembly Election 2021: ઓ.પનીરસેલ્વમ 'બોડિનાયકન્નુર'માં હેટ્રિક મારશે ?
ઓ. પન્નીરસેલ્વમ હેટ્રિક મારશે ?
Follow Us:
| Updated on: May 02, 2021 | 10:22 AM

Tamil Nadu Assembly Election 2021: ઓ. પન્નીરસેલ્વમ બોડિનાયકન્નુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેનો સામનો ડીએમકેના થાંગા તમિલ સેલ્વન સામે છે. તેણે આ બેઠક વર્ષ 2011 અને 2016 માં જીતી છે.

તામિલનાડુની ‘અમ્મા’ એટલે કે જય જયલિલિતાના સૌથી વિશ્વાસપાત્ર સાથીમાં જેને માનવામાં આવે છે, તે ઓ. પન્નીરસેલ્વમ છે. ઓ. પન્નીરસેલ્વમ તામિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન અને એઆઈએડીએમકેના સંયુક્ત સંયોજક છે. ઓ.પન્નીરસેલ્વમ તમિળનાડુ વિધાનસભા ચૂંટણી 2021 ની બોડિનાયકન્નુર વિધાનસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેનો સામનો ડીએમકેના થાંગા તમિલ સેલ્વન સામે છે. તેમણે આ બેઠક વર્ષ 2011 અને 2016 માં જીતી છે.

2016માં ઓ પન્નીરસેલ્વમે જીત મેળવી હતી

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

એઆઈએડીએમકેના ઓ.કે. પન્નીરસેલ્વમે જીત મેળવી હતી. હાલમાં તેઓ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન છે. તેણે પોતાના નજીકના હરીફ અને ડીએમકેના ઉમેદવાર એસ.કે. લક્ષ્મણને 15608 મતોથી હરાવ્યા હતા.

6 એપ્રિલે મતદાન થયું હતું તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી 2021 માં મંગળવાર 6 એપ્રિલ 2021 માં બોડિનાયકાનુર વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. તમિલનાડુમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી.

મતદારોની સંખ્યા

આ બેઠક પર મતદારોની કુલ સંખ્યા 257500 છે. આમાં પુરુષ મતદારોની સંખ્યા 127559 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 129928 છે. 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપર 78.36 ટકા મતદાન થયું હતું.

જયલલિતાના વિશ્વાસે મુખ્યમંત્રી બનાવ્યા હતા

કાયદાકીય પ્રતિબંધોને કારણે જયલલિતાને જ્યારે પણ મુખ્ય પ્રધાનપદેથી પદ છોડવું પડ્યું ત્યારે પન્નીરસેલ્વમ કેરટેકર મુખ્યમંત્રી હતા. 2001 માં સુપ્રીમ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ મામલામાં કોઈપણ પદ માટે જયલલિતાને અયોગ્ય ઠેરવ્યા. આ કારણે જયલલિતાએ રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ કાર્યકારી મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ બનાવવામાં આવ્યા હતા. અપ્રમાણસર સંપત્તિના મામલામાં જયલલિતાને જેલમાં મોકલતા પહેલા 2014 માં જયલલિતાએ રાજીનામું આપ્યું હતું.ત્યારે જયલલિતાએ ફરી એકવાર પન્નીરસેલ્વમ પરનો વિશ્વાસ પાછો લીધો હતો અને તેમને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">