TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

|

May 25, 2019 | 6:04 AM

સુરત બનેલી અગ્નિકાંડની ઘટના બાદ દેશવાસીઓ ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ઘટના સ્થળ પર નીરિક્ષણ કરવા પહોંચેલા શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે મીડિયાએ આ સમગ્ર ઘટના અંગે સવાલ કર્યા તો તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.   TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-10-2024 સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી […]

TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

Follow us on

સુરત બનેલી અગ્નિકાંડની ઘટના બાદ દેશવાસીઓ ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ઘટના સ્થળ પર નીરિક્ષણ કરવા પહોંચેલા શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે મીડિયાએ આ સમગ્ર ઘટના અંગે સવાલ કર્યા તો તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

 

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

 

આ ઘટનામાં અત્યાર સુધી કુલ 20 લોકોના મોત થયા છે, અમદાવાદ ફાયર ટીમના અધિકારી પણ ઘટના સ્થળે તપાસ કરવા માટે પહોંચી ગયા છે અને થોડા સમયમાં જ FSLના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચશે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તૈયાર કરીને સરકારને આપવામાં આવશે.

 

Next Article