સુરત બનેલી અગ્નિકાંડની ઘટના બાદ દેશવાસીઓ ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ઘટના સ્થળ પર નીરિક્ષણ કરવા પહોંચેલા શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે મીડિયાએ આ સમગ્ર ઘટના અંગે સવાલ કર્યા તો તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-10-2024 સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી […]
Follow us on
સુરત બનેલી અગ્નિકાંડની ઘટના બાદ દેશવાસીઓ ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ઘટના સ્થળ પર નીરિક્ષણ કરવા પહોંચેલા શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે મીડિયાએ આ સમગ્ર ઘટના અંગે સવાલ કર્યા તો તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
આ ઘટનામાં અત્યાર સુધી કુલ 20 લોકોના મોત થયા છે, અમદાવાદ ફાયર ટીમના અધિકારી પણ ઘટના સ્થળે તપાસ કરવા માટે પહોંચી ગયા છે અને થોડા સમયમાં જ FSLના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચશે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તૈયાર કરીને સરકારને આપવામાં આવશે.