Gujarati NewsNationalSupreme court stays the annual rath yatra at puris jagannath temple in odisha on june 23 jagannath puri ni rathyatra na yojva sc e karyo aadesh gujarat ma pan teni asar pade tevi shakyata
જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, ગુજરાતમાં પણ તેની અસર પડે તેવી શક્યતા
કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે […]
Follow us on
કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે પરવાનગી આપી શકતી નથી. ઉલ્લેખનીય છે કે 23 જૂનથી રથયાત્રા શરૂ થવાની હતી. આ ઉત્સવ આગામી 20 દિવસ સુધી ચાલુ રહે છે. સુપ્રીમ કોર્ટના આદેશની ગુજરાતમાં પણ અસર પડે તેવી શક્યતાઓ છે.