જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, ગુજરાતમાં પણ તેની અસર પડે તેવી શક્યતા

|

Sep 28, 2020 | 1:43 PM

કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે […]

જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, ગુજરાતમાં પણ તેની અસર પડે તેવી શક્યતા

Follow us on

કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે પરવાનગી આપી શકતી નથી. ઉલ્લેખનીય છે કે 23 જૂનથી રથયાત્રા શરૂ થવાની હતી. આ ઉત્સવ આગામી 20 દિવસ સુધી ચાલુ રહે છે. સુપ્રીમ કોર્ટના આદેશની ગુજરાતમાં પણ અસર પડે તેવી શક્યતાઓ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:07 am, Thu, 18 June 20

Next Article