અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના વિકાસની તૈયારીઓ પુરજોશમાં છે. મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આશ્રમને લગતા ફેરફારો થશે. રાજ્ય સરકારે આ માટેનું કામ જોર શોરથી શરૂ કરી દીધું છે. ગઇકાલે એચપીસી કંપનીએ રાજ્ય સરકાર સમક્ષ પ્લાન મુક્યો હતો કે કેવા પ્રકારે ગાંધી આશ્રમમાં ફેરફારો થશે. આશ્રમના મૂળરૂપને એમ જ રાખીને કેવા ફેરફારો કરાશે તેને લઈને સીએમ બંગ્લો ખાતે કંપનીએ આશ્રમના પ્લાનનું પ્રેઝન્ટેશન કર્યું હતું..
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો