રાહતનો રિપોર્ટ : કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો વધુ બીમાર પડશે તેવા કોઇ પ્રમાણ નહિ

દેશમાં Corona ની  ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો (Children) વધુ ગંભીર રીતે બીમાર પડશે તેવા કોઈ નક્કર પુરાવા સંશોધનમાં મળ્યા નથી. લેન્સન્ટ કોવિડ મિશન ઈન્ડિયા ટાસ્ક ફોર્સે અત્યાર સુધીના ડેટાની સમીક્ષા કર્યા પછી આ દાવો કર્યો છે.

રાહતનો રિપોર્ટ : કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો વધુ બીમાર પડશે તેવા કોઇ પ્રમાણ નહિ
કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો વધુ બીમાર પડશે તેવા કોઇ પ્રમાણ નહિ
Follow Us:
| Updated on: Jun 13, 2021 | 1:35 PM

દેશમાં Corona ની  ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો(Childrens) વધુ ગંભીર રીતે બીમાર પડશે તેવા કોઈ નક્કર પુરાવા સંશોધનમાં મળ્યા નથી. લેન્સન્ટ કોવિડ મિશન ઈન્ડિયા ટાસ્ક ફોર્સે અત્યાર સુધીના ડેટાની સમીક્ષા કર્યા પછી આ દાવો કર્યો છે. આ અધ્યયનમાં દિલ્હી-એનસીઆર, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્રની દસ હોસ્પિટલોના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોટાભાગના બાળકોને કોરોના ચેપના લક્ષણો હોતા નથી

એઈમ્સના ત્રણ બાળ ચિકિત્સકોની સલાહ સાથે Corona ની ત્રીજી લહેર માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી બાળકો(Childrens) પર કોરોનાની અસર થાય છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના બાળકોને કોરોના ચેપના લક્ષણો હોતા નથી. જો લક્ષણો જોવા મળે તો પણ, તે હળવા અથવા મધ્યમ હોય છે જે તબીબી સલાહથી ઘરે સારવાર કરવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અત્યાર સુધીમાં માત્ર 2600 બાળકોને બીજી લહેરમાં હોસ્પિટલમાં લઈ જવું પડ્યું છે. જે બાળકો(Children)ને ડાયાબિટીઝ, કેન્સર, એનિમિયા અને કુપોષણ જેવા અગાઉના રોગો હતા તેઓની સ્થિતિ ફક્ત વધુ ખરાબ થઈ ગઈ. સામાન્ય રીતે તંદુરસ્ત બાળકોમાં Coronaથી જીવન ગુમાવવાનું જોખમ નજીવું છે.

આ લક્ષણો હોય તો ગભરાશો નહીં, ડોક્ટરની સલાહને અનુસરો રિપોર્ટ અનુસાર, તાવ, શરદી અથવા ઝાડા જેવા લક્ષણો જેમ કે પેટમાં દુખાવો અને ઉલટી જોવા મળે છે. આવા કિસ્સાઓમાં જો તમે ગભરાયા વિના ડોકટરની સલાહને અનુસરો. તો પછી બાળકો જલ્દી ઘરે સ્વસ્થ થઈ જશે. આમાં પણ વૃદ્ધ લોકો કરતા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ચેપનું જોખમ ઓછું હશે.

કોરોનાની બીજી લહેર દરમ્યાન બાળકોને નિયમિત રસીકરણમાં ભારે ઘટાડો

આરોગ્ય નિષ્ણાતોએ કોરોનાની બીજી લહેર દરમ્યાન બાળકોના નિયમિત રસીકરણમાં તીવ્ર ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી હતી. એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, દેશભરમાં એક વર્ષથી ઓછી વયના 20 થી 22 લાખ બાળકોને દર મહિને રાષ્ટ્રીય કાર્યક્રમો હેઠળ રસીકરણ માટે લક્ષ્યાંક આપવામાં આવે છે. જે એક વર્ષમાં આશરે 260 લાખ બાળકોમાં સુધી પહોંચે છે. પરંતુ કોરોના વાયરસ રોગચાળા દરમ્યાન બાળકોના નિયમિત ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલને ખૂબ અસર થઈ હતી.

ડીટીપી, એમએમઆર રસી મળી શકી નથી

ઘણા આરોગ્ય કર્મચારીઓ માને છે કે રોગચાળા દરમ્યાન મોટાભાગના બાળકોને ડીટીપી, ન્યુમોકોકલ, રોટાવાયરસ અને એમએમઆર જેવા રોગો સામે નિયમિત રસીકરણ થયું નથી. મોટાભાગના લોકો આ સમયગાળા દરમિયાન પોતાને અને બાળકોને રસીકરણ કેન્દ્રોમાં લાવવા માટે ડરતા હતા. રસીકરણમાં એક કે બે મહિનાનો વિલંબ થઈ શકે છે, પરંતુ બાળકોમાં યોગ્ય સમયે રોગપ્રતિકારક શક્તિનું ઉત્પન્ન કરવા માટે શિડ્યુલ મુજબ ફરજીયાત રસી આપવી જોઈએએમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">