કોરોના વાઈરસના લીધે CBSEના અભ્યાસક્રમમાં સરકારે કર્યો મોટો ફેરફાર, જાણો વિગત

|

Sep 25, 2020 | 6:06 PM

ભારતમાં કોરોના વાઈરસના લીધે તમામ ક્ષેત્રમાં ભારે અસર પડી છે. તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે અથવા તો નવી તારીખ મહિનાઓ પછીની જારી કરવામાં આવી છે. જો કે કોરોના વાઈરસના લીધે શિક્ષણકાર્ય શરુ થઈ શક્યું નથી ત્યારે માનવ સંસાધન મંત્રાલયે નવી રણનીતિ બનાવી છે. માનવ સંસાધન મંત્રાલયે જાણકારી આપી કે CBSEના કોર્સમાં 30 ટકા સુધીનો […]

કોરોના વાઈરસના લીધે CBSEના અભ્યાસક્રમમાં સરકારે કર્યો મોટો ફેરફાર, જાણો વિગત

Follow us on

ભારતમાં કોરોના વાઈરસના લીધે તમામ ક્ષેત્રમાં ભારે અસર પડી છે. તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે અથવા તો નવી તારીખ મહિનાઓ પછીની જારી કરવામાં આવી છે. જો કે કોરોના વાઈરસના લીધે શિક્ષણકાર્ય શરુ થઈ શક્યું નથી ત્યારે માનવ સંસાધન મંત્રાલયે નવી રણનીતિ બનાવી છે. માનવ સંસાધન મંત્રાલયે જાણકારી આપી કે CBSEના કોર્સમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : ઈમિગ્રેશન વિભાગના એક નિર્ણયથી ભારતના 2 લાખ વિદ્યાર્થીએ અમેરિકા છોડવું પડી શકે છે!

કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે ટ્વીટ કરીને માહિતી આપી કે અમે લોકો પાસેથી અભ્યાસક્રમને લઈને સલાહ માગી હતી. અમારી પાસે દોઢ હજારથી વધારે સૂચન આવ્યા છે. આ માટે આભાર. અન્ય એક ટ્વીટમાં લખ્યું કે CBSEના અભ્યાસક્રમને 30 ટકા સુધી ઘટાડવામાં આવશે. અભ્યાસક્રમને માળખાકીય રીતે જાળવી રાખીને ફેરફાર કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે પણ અભ્યાસક્રમના યુનિટ દૂર કરવામાં આવશે તે બોર્ડની પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનનો ભાગ નહીં હોય. આમ નવા અભ્યાસક્રમને બોર્ડ દ્વારા વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CBSEની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. કોરોના વાઈરસના પ્રકોપને લઈને આગામી સમયમાં કેવી રીતે શિક્ષણકાર્ય શરૂ રાખવું તે અંગે માનવ સંસાધન મંત્રાલય સતત નવા નિર્ણય લઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:30 pm, Tue, 7 July 20

Next Article