રેલવેની મુસાફરીમાં આ ભુલ કરી તો ગયા સીધા જેલમાં સમજજો, કોરોનાના સંક્રમણને રોકવા રેલવે આકરાપાણી એ

|

Oct 31, 2020 | 1:03 PM

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક વગર પકડાયા તો જેલ થઇ શકે છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, એવામાં દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો પોતાના વતન  જતા હોય છે ત્યારે આ કોરોનાકાળ દરમિયાન કોરોના વકરે નહિ તે માટે માસ્કને લઇ રેલવે કડક નિયમો બનાવી શકે છે. રેલવે એક્ટ 1989ની […]

રેલવેની મુસાફરીમાં આ ભુલ કરી તો ગયા સીધા જેલમાં સમજજો, કોરોનાના સંક્રમણને રોકવા રેલવે આકરાપાણી એ

Follow us on

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક વગર પકડાયા તો જેલ થઇ શકે છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, એવામાં દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો પોતાના વતન  જતા હોય છે ત્યારે આ કોરોનાકાળ દરમિયાન કોરોના વકરે નહિ તે માટે માસ્કને લઇ રેલવે કડક નિયમો બનાવી શકે છે. રેલવે એક્ટ 1989ની કલમ 145,53 અને 154 હેઠળ દંડ અથવા કેદની જોગવાઇ કરશે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article