નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે

પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાન તરફથી ભારત સામે પગલાં લેવા માટે વિવિધ માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. જેના પર હવે દરિયાના માર્ગે ભારત પર હુમલો કરવાનું આતંકવાદીઓ કાવતરું ઘડી રહ્યા હોય તેમ સામે આવ્યું છે. આજે નૌસેનાનાં પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ પણ પાકિસ્તાન પર નામ લીધા […]

નૌસેના પ્રમુખે આતંકીઓની વધુ એક ચાલ ખુલ્લી પાડી, આતંકવાદીઓને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 9:35 AM

પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાન તરફથી ભારત સામે પગલાં લેવા માટે વિવિધ માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. જેના પર હવે દરિયાના માર્ગે ભારત પર હુમલો કરવાનું આતંકવાદીઓ કાવતરું ઘડી રહ્યા હોય તેમ સામે આવ્યું છે.

આજે નૌસેનાનાં પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ પણ પાકિસ્તાન પર નામ લીધા વગર પ્રહારો કરતાં કહ્યું કે, ભારત એક દેશનાં આતંકવાદથી ગંભીર રીતે પીડિત છે. આ સાથે જ તેમણે દાવો પણ કર્યો છે કે આતંકવાદી હવે સમુદ્રનાં રસ્તે હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આ અંગેની ટ્રેનિંગ પણ આતંકીઓને આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું દેશનો નંબર-1 મજૂર છું’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નૌસેના પ્રમુખે કહ્યું કે અમારી પાસે એવી માહિતીઓ છે કે, આતંકવાદીઓને દરિયાઇ માર્ગ સહિત વિભિન્ન રીતે હુમલાને અંજામ આપવાની ટ્રેનિંગ અપાય રહી છે. ભારતે તાજેતરનાં વર્ષોમાં આતંકવાદનાં ઘણાં રૂપો જોયા છે,અને દુનિયાનાં આ ભાગમાંથી કોઈક જ દેશો આતંકવાદનાં સંકજામાં આવવાથી બચી ગયા છે. હાલનાં સમયમાં આતંકવાદ જે પ્રકારે વૈશ્વિક થઈ ગયો છે, તેનાથી ખતરો વધી ગયો છે.

સુનીલ લાંબાએ કહ્યું કે, ભારતે હાલમાં લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હુમલો કર્યો છે. આ હિંસા ભારતને અસ્થિર બનાવવા માટે કરવાની ઇચ્છા રાખથાં દેશની મદદથી કરવામાં આવ્યો છે. જેને યોગ્ય જવાબ આપવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">