AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો કર્યો દાવો, આ દિવસે યોજાઈ શકે છે શપથવિધિનો કાર્યક્રમ

PM મોદીએ આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરી દીધો છે. જે બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તમામ પાર્ટીએ સર્વસંમતિ સાથે નિર્ણય કરીને ફરી એક વખત મને મોટી જવાબદારી આપી છે. હું તમામ પાર્ટીઓનો ધન્યવાદ કરું છું. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારનું ગઠન થતાની સાથે […]

PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો કર્યો દાવો, આ દિવસે યોજાઈ શકે છે શપથવિધિનો કાર્યક્રમ
Follow Us:
| Updated on: May 25, 2019 | 4:18 PM

PM મોદીએ આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરી દીધો છે. જે બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તમામ પાર્ટીએ સર્વસંમતિ સાથે નિર્ણય કરીને ફરી એક વખત મને મોટી જવાબદારી આપી છે. હું તમામ પાર્ટીઓનો ધન્યવાદ કરું છું. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારનું ગઠન થતાની સાથે રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક સાથે ગુજરાત આવી રહ્યા છે, જાણો સમગ્ર કાર્યક્રમની યાદી

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

લોકસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત પછી નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. માહિતી મુજબ 30 મેના દિવસે શપથવિધિ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જે પહેલા નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પણ જશે. અને તેની પહેલા તે ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે તેઓ ગુજરાતના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેશે. ત્યારે ગઈકાલે એટલે શુક્રવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરીને પોતનું રાજીનામું આપ્યું હતું. જેને મંજૂરી પણ કરી દેવાયું હતું. જે બાદ રાષ્ટ્રપતિએ 16મી લોકસભાને ભંગ પણ કરી દીધી છે.

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">