PM MODI નવા વર્ષના પ્રથમ દિવસે કરશે 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ

PM MODI  નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.  શહેરી વિકાસ  મંત્રી હરદીપ સૂરીએ જાણકારી આપી કે પીએમ મોદી 1 જાન્યુઆરી 2021ના રોજ ત્રિપુરા, ઝારખંડ,  ઉત્તર પ્રદેશ,  મધ્ય પ્રદેશ , ગુજરાત અને તમિલનાડુમા લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામા આવશે. કેન્દ્રીય મંત્રી  હરદીપ સુરીએ ટ્વિટ કરીને […]

PM MODI નવા વર્ષના પ્રથમ દિવસે કરશે 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 30, 2020 | 5:30 PM

PM MODI  નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.  શહેરી વિકાસ  મંત્રી હરદીપ સૂરીએ જાણકારી આપી કે પીએમ મોદી 1 જાન્યુઆરી 2021ના રોજ ત્રિપુરા, ઝારખંડ,  ઉત્તર પ્રદેશ,  મધ્ય પ્રદેશ , ગુજરાત અને તમિલનાડુમા લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામા આવશે.

કેન્દ્રીય મંત્રી  હરદીપ સુરીએ ટ્વિટ કરીને જણાવ્યું  કે ‘ 1 જાન્યુઆરી 2021ના રોજ તમિલનાડુ , ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ત્રિપુરામા પીએમ મોદી દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાયન્સ કરશે તેની બાદ તમામ લોકોને આવાસ મળવાના સપનાને પણ ગતિ મળશે

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

શહેરી વિકાસ અને આવાસ મામલોના મંત્રી હરદીપસિંહ સુરીએ જણાવ્યું  છે આ અવસરે PMAY(U) અને  ASHA ઈન્ડીયા એવોર્ડ ની જાહેરાત કરવામા આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">