PM મોદી આજે કરશે વર્ષ 2023ની પહેલી ‘Mann Ki Baat’, આ મુદ્દાઓ પર કરી શકે છે વાત

પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કી બાત કરે છે. આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ વડાપ્રધાનને આપી શકે છે. વડાપ્રધાન મોદી, તેમાંથી લોકોને ઉદાહરણરૂપ હોય તેવા કેટલાક પસંદગીના વિચારો અને સૂચનોને તેમના કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં સમાવેશ કરે છે.

PM મોદી આજે કરશે વર્ષ 2023ની પહેલી 'Mann Ki Baat', આ મુદ્દાઓ પર કરી શકે છે વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 9:24 AM

આજે 29મી જાન્યુઆરીને રવિવારે મન કી બાતનો (Mann Ki Baat) કાર્યક્રમ પ્રસારીત થશે. આજે પ્રસારીત થનારા મન કી બાત કાર્યક્રમ ઈસ્વીસન 2023નો પ્રથમ કાર્યક્રમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિવિધ વિષયોને આવરી લઈને લોકો સાથે મન કી બાત કાર્યક્રમમાં રજૂઆત કરે છે. આજના જાન્યુઆરી મહિનાના આ કાર્યક્રમમાં દેશના વિભિન્ન પ્રાંતમાં વિકાસ કાર્યો,  કોરોના, પશુપાલન, કૃષિ, ખેડૂતો, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ કરાયેલા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરશે. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કી બાત કરે છે. આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ વડાપ્રધાનને આપી શકે છે. વડાપ્રધાન મોદી, તેમાંથી લોકોને ઉદાહરણરૂપ હોય તેવા કેટલાક પસંદગીના વિચારો અને સૂચનોને તેમના કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં સમાવેશ કરે છે. અને તેમનો ઉલ્લેખ તેઓ તેમના પ્રતિ મહિને પ્રસારીત થતા મન કી બાત કાર્યક્રમમાં કરે છે. જેના થકી લોકોને સારી પ્રેરણા સાથે લોકોપયોગી કાર્યોને વેગ મળે છે.

પીએમ મોદીએ મહિનાની શરૂઆતમાં, લોકોને મન કી બાત કાર્યક્રમ માટે તેમના મંતવ્યો, ઇનપુટ્સ અને સૂચનો શેર કરવા કહ્યું હતું. PM મોદીએ લોકોને 1800-11-7800 નંબર ઉપર, NaMo એપ અને MyGov એપ પર તેમના સંદેશ લખવા અથવા રેકોર્ડ કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘2022ની છેલ્લી #MannKiBaat ડિસેમ્બર મહિનાની 25મી તારીખે થશે. હું પ્રોગ્રામ માટે તમારા ઇનપુટ પ્રાપ્ત કરવા માટે આતુર છું. હું તમને નમો એપ, MyGov પર લખવા અથવા 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરવા વિનંતી કરું છું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મન કી બાત કાર્યક્રમ તમે ઓલ ઈન્ડિયા રેડિયો ઉપર પણ સાંભળી શકો છો. મન કી બાત કાર્યક્રમ દૂરદર્શન ઉપર પણ પ્રસારિત થાય છે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પેજ પર જઈને પણ આ કાર્યક્રમ સાંભળી શકો છો. આ સિવાય પીએમઓના ટ્વિટર હેન્ડલ પર પણ મન કી બાત કાર્યક્રમના અપડેટ ઉપલબ્ધ રહેતા હોય છે. તમને તેના અપડેટ્સ મન કી બાત અપડેટ્સ ટ્વિટર હેન્ડલ પર પણ જોવા અને વાંચવા મળશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">