AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્યની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં પતંજલિ મોખરે

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે FMCG ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો કે લોકોને આયુર્વેદના લાભો સરળતાથી મળી રહે તેના પર અમે કામ કરીશું.

સ્વાસ્થ્યની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં પતંજલિ મોખરે
| Updated on: Apr 19, 2025 | 7:44 PM
Share

જ્યારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે FMCG ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો કે લોકોને આયુર્વેદના લાભો સરળતાથી મળી રહે તેના પર અમે કામ કરીશું.

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના પતંજલિ આયુર્વેદે દેશના લોકોને કાર્બોનેટેડ પાણી આધારિત પીણાં, સોડા આધારિત પીણાં અને કેફીન આધારિત પીણાંના નુકસાનકારક પ્રભાવોથી બચાવવા માટે નેચરલ ભારતીય પીણાં જાહેર કર્યા છે.

લોકોના સ્વાસ્થ્યની સેવા કરવી

પતંજલિ આયુર્વેદ કહે છે કે, તેમણે ગુલાબની ચાસણી બનાવવામાં આયુર્વેદની પરંપરાગત રેસિપીનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, તેને બનાવવાની પદ્ધતિ પણ નેચરલ રાખવામાં આવી છે, જેથી તેના કુદરતી ગુણ જાળવી શકાય. આ માટે, પતંજલિ આયુર્વેદ ખેડૂતો પાસેથી સીધા ગુલાબ પણ ખરીદે છે. આનાથી ખેડૂતોને સારી એવી આવક મળી રહે છે.

વધુમાં જોવા જઈએ તો, બીજી ઔષધિઓની પણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે, જે ઉત્તરાખંડમાં પતંજલિના ફૂડ પાર્કમાં ઉત્પન્ન થાય છે. પતંજલિ આયુર્વેદ પરંપરાગત અને કુદરતી રીતે વૂડ એપલનો શરબત અને ખસનો શરબત પણ બનાવે છે.

‘રાષ્ટ્ર સેવા’ પરનો વિશ્વાસ

પતંજલિ આયુર્વેદ તેના ઉત્પાદનો સાથે રાષ્ટ્રની સેવા પણ કરે છે. આયુર્વેદની સેવા કરવાની સાથે, પતંજલિએ આ ઉત્પાદનોમાંથી થતી કમાણીનો મોટો ભાગ સમાજના કલ્યાણ માટે પણ ખર્ચ કર્યો છે. પતંજલિ આયુર્વેદ ગુલાબના શરબત ઉપરાંત અન્ય ઉત્પાદનોમાંથી પણ નફો કમાય છે. તેનો એક ભાગ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે વપરાય છે.

બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">