AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્યની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં પતંજલિ મોખરે

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે FMCG ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો કે લોકોને આયુર્વેદના લાભો સરળતાથી મળી રહે તેના પર અમે કામ કરીશું.

સ્વાસ્થ્યની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં પતંજલિ મોખરે
Follow Us:
| Updated on: Apr 19, 2025 | 7:44 PM

જ્યારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે FMCG ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો કે લોકોને આયુર્વેદના લાભો સરળતાથી મળી રહે તેના પર અમે કામ કરીશું.

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના પતંજલિ આયુર્વેદે દેશના લોકોને કાર્બોનેટેડ પાણી આધારિત પીણાં, સોડા આધારિત પીણાં અને કેફીન આધારિત પીણાંના નુકસાનકારક પ્રભાવોથી બચાવવા માટે નેચરલ ભારતીય પીણાં જાહેર કર્યા છે.

લોકોના સ્વાસ્થ્યની સેવા કરવી

પતંજલિ આયુર્વેદ કહે છે કે, તેમણે ગુલાબની ચાસણી બનાવવામાં આયુર્વેદની પરંપરાગત રેસિપીનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, તેને બનાવવાની પદ્ધતિ પણ નેચરલ રાખવામાં આવી છે, જેથી તેના કુદરતી ગુણ જાળવી શકાય. આ માટે, પતંજલિ આયુર્વેદ ખેડૂતો પાસેથી સીધા ગુલાબ પણ ખરીદે છે. આનાથી ખેડૂતોને સારી એવી આવક મળી રહે છે.

5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ
પનીર અસલી છે કે નકલી, કેવી રીતે ઓળખવું?

વધુમાં જોવા જઈએ તો, બીજી ઔષધિઓની પણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે, જે ઉત્તરાખંડમાં પતંજલિના ફૂડ પાર્કમાં ઉત્પન્ન થાય છે. પતંજલિ આયુર્વેદ પરંપરાગત અને કુદરતી રીતે વૂડ એપલનો શરબત અને ખસનો શરબત પણ બનાવે છે.

‘રાષ્ટ્ર સેવા’ પરનો વિશ્વાસ

પતંજલિ આયુર્વેદ તેના ઉત્પાદનો સાથે રાષ્ટ્રની સેવા પણ કરે છે. આયુર્વેદની સેવા કરવાની સાથે, પતંજલિએ આ ઉત્પાદનોમાંથી થતી કમાણીનો મોટો ભાગ સમાજના કલ્યાણ માટે પણ ખર્ચ કર્યો છે. પતંજલિ આયુર્વેદ ગુલાબના શરબત ઉપરાંત અન્ય ઉત્પાદનોમાંથી પણ નફો કમાય છે. તેનો એક ભાગ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે વપરાય છે.

બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.

અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">