AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્યની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં પતંજલિ મોખરે

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે FMCG ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો કે લોકોને આયુર્વેદના લાભો સરળતાથી મળી રહે તેના પર અમે કામ કરીશું.

સ્વાસ્થ્યની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં પતંજલિ મોખરે
| Updated on: Apr 19, 2025 | 7:44 PM
Share

જ્યારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે FMCG ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો કે લોકોને આયુર્વેદના લાભો સરળતાથી મળી રહે તેના પર અમે કામ કરીશું.

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના પતંજલિ આયુર્વેદે દેશના લોકોને કાર્બોનેટેડ પાણી આધારિત પીણાં, સોડા આધારિત પીણાં અને કેફીન આધારિત પીણાંના નુકસાનકારક પ્રભાવોથી બચાવવા માટે નેચરલ ભારતીય પીણાં જાહેર કર્યા છે.

લોકોના સ્વાસ્થ્યની સેવા કરવી

પતંજલિ આયુર્વેદ કહે છે કે, તેમણે ગુલાબની ચાસણી બનાવવામાં આયુર્વેદની પરંપરાગત રેસિપીનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, તેને બનાવવાની પદ્ધતિ પણ નેચરલ રાખવામાં આવી છે, જેથી તેના કુદરતી ગુણ જાળવી શકાય. આ માટે, પતંજલિ આયુર્વેદ ખેડૂતો પાસેથી સીધા ગુલાબ પણ ખરીદે છે. આનાથી ખેડૂતોને સારી એવી આવક મળી રહે છે.

વધુમાં જોવા જઈએ તો, બીજી ઔષધિઓની પણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે, જે ઉત્તરાખંડમાં પતંજલિના ફૂડ પાર્કમાં ઉત્પન્ન થાય છે. પતંજલિ આયુર્વેદ પરંપરાગત અને કુદરતી રીતે વૂડ એપલનો શરબત અને ખસનો શરબત પણ બનાવે છે.

‘રાષ્ટ્ર સેવા’ પરનો વિશ્વાસ

પતંજલિ આયુર્વેદ તેના ઉત્પાદનો સાથે રાષ્ટ્રની સેવા પણ કરે છે. આયુર્વેદની સેવા કરવાની સાથે, પતંજલિએ આ ઉત્પાદનોમાંથી થતી કમાણીનો મોટો ભાગ સમાજના કલ્યાણ માટે પણ ખર્ચ કર્યો છે. પતંજલિ આયુર્વેદ ગુલાબના શરબત ઉપરાંત અન્ય ઉત્પાદનોમાંથી પણ નફો કમાય છે. તેનો એક ભાગ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે વપરાય છે.

બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.

સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા સમાજને તોડનારા તત્વો સામે થયા લાલઘુમ
સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા સમાજને તોડનારા તત્વો સામે થયા લાલઘુમ
અંબરીશ ડેર માટે પાટીલે જાહેરમંચ પરથી કર્યુ આ સૂચક નિવેદન
અંબરીશ ડેર માટે પાટીલે જાહેરમંચ પરથી કર્યુ આ સૂચક નિવેદન
દુબઈ અને મક્કામાં ફસાયેલા હજારો ગુજરાતીઓએ ઘરવાપસી માટે લગાવી પોકાર
દુબઈ અને મક્કામાં ફસાયેલા હજારો ગુજરાતીઓએ ઘરવાપસી માટે લગાવી પોકાર
મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ
g clip-path="url(#clip0_868_265)">