Big News એપ્રિલ મહિનામાં જેટ ઍરવેઝમાં મુસાફરી કરવાના છો તો જરૂર વાંચો આ ખબર, જેટ ઍરવેઝના 1600 પાયલટમાંથી 1 હજાર પાયલટને પગાર ના મળવાના કારણે હડતાલ પર

જેટ ઍરવેઝના 1 હજાર પાયલટ 1 એપ્રિલથી ઉડાન ભરશે નહી. સેલરી ના મળવાના કારણે પાયલટ આ નિર્ણય લીધો છે. ઍરલાઈન્સને બેંકમાંથી અત્યાર સુધી પૈસા મળ્યા નથી. જેટ પાયલટની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડ(NAG)એ આ જાણકારી આપી હતી. જેટના કુલ 1600 પાયલટ છે. તેમાંથી 1100 પાયલટ NAGથી જોડાયેલા છે. NAGએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 31 માર્ચ […]

Big News એપ્રિલ મહિનામાં જેટ ઍરવેઝમાં મુસાફરી કરવાના છો તો જરૂર વાંચો આ ખબર, જેટ ઍરવેઝના 1600 પાયલટમાંથી 1 હજાર પાયલટને પગાર ના મળવાના કારણે હડતાલ પર
Follow Us:
| Updated on: Mar 30, 2019 | 12:15 PM

જેટ ઍરવેઝના 1 હજાર પાયલટ 1 એપ્રિલથી ઉડાન ભરશે નહી. સેલરી ના મળવાના કારણે પાયલટ આ નિર્ણય લીધો છે. ઍરલાઈન્સને બેંકમાંથી અત્યાર સુધી પૈસા મળ્યા નથી. જેટ પાયલટની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડ(NAG)એ આ જાણકારી આપી હતી.

જેટના કુલ 1600 પાયલટ છે. તેમાંથી 1100 પાયલટ NAGથી જોડાયેલા છે. NAGએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 31 માર્ચ સુધી પાયલટને સેલરી ના મળી તો તે 1 એપ્રિલથી વિમાન નહી ઉડાવે. NAGના પ્રેસિડેન્ટ કરણ ચોપડાએ જણાવ્યું કે દેવાની પુન:રચના યોજના હેઠળ 29 માર્ચ સુધી જેટને SBIથી ફંડ મળવાની આશા હતી પણ તે ફંડ મળ્યુ નહી.

TV9 Gujarati

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

મેનેજમેન્ટ તરફથી સેલરીની ચૂકવણી માટે કઈ કહેવામાં આવ્યુ નથી. તેથી મુંબઈ અને દિલ્હીના પાયલટે આ નિર્ણય લેવો પડયો છે. જેટના પાયલટ અને એન્જિનીયરોને 3 મહીનાથી સેલરી નથી મળી. ગયા અઠવાડિયે એન્જિનીયરોએ પણ કહ્યું હતુ કે આર્થિક તંગીના કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે. તેથી જેટના વિમાનોની સુરક્ષા મુશ્કેલીમાં છે.

25 માર્ચે નરેશ ગોયલ અને તેમની પત્નીએ ઍરલાઈન બોર્ડમાંથી રાજીનામું આપ્યા પછી બેંકે જેટ ઍરવેઝને 1500 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ હતી. SBIના નેતૃત્વવાળી બેંકોની સાથે દેવાની પુન:રચના યોજના હેઠળ આ સહમતી આપવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">