કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવ્યો… ફીના નામે વસૂલવા માગે છે રૂપિયા

કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવી રાખ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાને લઇને નવુ સંકટ આવ્યું છે. પાકિસ્તાન કરતારપુર જનારા પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે લગભગ 1450 રૂપિયાની ફી લેવાને લઇને મક્કમ છે. જેના કારણે હજુ સુધી અહીં જનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ […]

કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવ્યો... ફીના નામે વસૂલવા માગે છે રૂપિયા
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 12:13 PM

કરતારપુર ગુરુદ્વારાના શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાને પેચ ફસાવી રાખ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શ્રદ્ધાળુઓ પાસેથી ફી વસૂલવાને લઇને નવુ સંકટ આવ્યું છે. પાકિસ્તાન કરતારપુર જનારા પ્રત્યેક શ્રદ્ધાળુ પાસેથી 20 ડોલર એટલે લગભગ 1450 રૂપિયાની ફી લેવાને લઇને મક્કમ છે. જેના કારણે હજુ સુધી અહીં જનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. આ જ સંબંધે ભારતના વિદેશ મંત્રાલયની એક બેઠક થઇ.

આ પણ વાંચોઃ નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા…એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો પાકિસ્તાની અધિકારીઓ સાથે પણ આ અંગે વાત કરવામાં આવશે. ભારત સરકારને આશા છે કે, પાકિસ્તાન તરફથી ફી માફ કરવાની વાત કહેવામાં આવશે. જો ફી માફ નહીં કરે તો આ ફી ઓછી કરવા અંગે પાકિસ્તાન સાથે વાત કરવામાં આવશે. કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ત્યારે જ શરૂ થઇ શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે પાકિસ્તાન સાથે ફી સંબંધે કોઇ વાતચીત થાય. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યુ હતું કે તેમનો દેશ કરતારપુર કોરિડોરને 9મી નવેમ્બરે ખોલશે. આ કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ધર્મસ્થળ સાથે જોડશે. જેનાથી ભારતીય શ્રદ્ધાળુઓ વીઝા મુક્ત અવરજવર કરી શકશે. શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહિબ જવા માટે બસ એક પરમિટ લેવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">