OCI કાર્ડ ધારકોએ તબલીગી કાર્યક્રમ અને મીડિયા કવરેજ માટે લેવી પડશે મંજુરી: ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે તેના એક નવા નિયમમાં જણાવ્યું છે કે જો કોઈ પણ ઓસીઆઈ કાર્ડધારક ભારતમાં કોઈપણ પ્રકારનું સંશોધન, મિશનરી અથવા તબલીગી કે પત્રકારત્વ સંબંધિત પ્રવૃત્તિ શરૂ કરવા માંગે છે તો તેને આ બધા માટે વિશેષ પરવાનગી લેવી પડશે.

OCI કાર્ડ ધારકોએ તબલીગી કાર્યક્રમ અને મીડિયા કવરેજ માટે લેવી પડશે મંજુરી: ગૃહ મંત્રાલય
File Image
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 05, 2021 | 4:18 PM

ગૃહ મંત્રાલયે તેના એક નવા નિયમમાં જણાવ્યું છે કે જો કોઈ પણ ઓસીઆઈ કાર્ડધારક ભારતમાં કોઈપણ પ્રકારનું સંશોધન, મિશનરી અથવા તબલીગી કે પત્રકારત્વ સંબંધિત પ્રવૃત્તિ શરૂ કરવા માંગે છે તો તેને આ બધા માટે વિશેષ પરવાનગી લેવી પડશે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે જો આવી કોઈ પ્રવૃત્તિ શરૂ કરવી હોય તો Foreign Regional Registration Office (FRRO)ની વિશેષ પરવાનગી લેવી પડશે. વિદેશી ભારતીય જો કોઈ ફોરેન મિશન સાથે કામ કરવા કે કોઈ સંરક્ષિત વિસ્તારમાં જવા માંગે છે તો આવી સ્થિતિમાં પણ પરવાનગીની જરૂર પડશે. ઉપરાંત જો સરનામાંમાં કોઈ ફેરફાર થાય છે તો ઓસીઆઈ કાર્ડધારકોએ તેની જાણકારી FRROને આપવી પડશે.

તમને જણાવી દઈએ કે આ નવા નિયમોમાં એક વસ્તુને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે સરકારે તબલીગી એટલે કે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ અને પત્રકારત્વનો ઉલ્લેખ એક લાઈનમાં કર્યો છે. ગયા વર્ષે તબલીગી જમાતનાં લોકો કોરોના વાઈરસ ફેલાવવાના વિષયને લઈને ચર્ચામાં આવ્યા હતા. દિલ્હીમાં માર્ચ મહિનામાં આ ચર્ચામાં સખત નિંદા કરવામાં આવી હતી. દેશભરમાં તેમનાથી સંબંધિત કોરોનાના ઘણા કેસો હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

OCI શું છે?

OCI કાર્ડધારક એટલે ભારતીય મૂળના લોકો કે જેમની પાસે બીજા દેશની નાગરિકતા હોય. પરંતુ આ OCI કાર્ડથી તેમને ભારતમાં કેટલાક હક મળે છે. જણાવી દઈએ કે આ કાર્ડ એઆરઆઈથી અલગ છે. ભારતીય બંધારણમાં બે દેશોની સાથે નાગરિકતાની જોગવાઈ નથી. ભારતનો ઓસીઆઈનો દરજ્જોએની નજીકનો છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ ડ્રગ્સ કેસ: એનસીબીએ કુલ 52,000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી, રિયા સહિત 33 આરોપીઓ, 200 લોકોને સાક્ષી બનાવ્યા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">