જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. Web Stories View more આજનું રાશિફળ […]

જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 3:19 PM

ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   ‘લેેડી સિંઘમ’ IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર

આંતરજ્ઞાતિય લગ્નને એક એવું પગલું માનવામાં આવે છે જેના લીધે જાતિવાદને ઘટાડી શકાય છે અને સમાજમાં આઝાદી, સમાનતા, ભાઈચારો ફેલાવી શકાય છે. આમ રાજ્યને પણ કોઈપણ રીતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોય તેવા યુગલને હેરાનગતિ ન થાય તેવા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો એવી પરિસ્થિતિ સર્જાઈ તો તેમને સુરક્ષા પુરી પાડવાની જવાબદારી જે-તે રાજ્યની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમ્માન માટે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા પ્રેમીઓની હત્યા કરી દેવાઈ છે. આવા લગ્નોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે એક સ્કીમ બનાવી છે જેનું નામ ડૉ.આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટ્રીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરિજ છે. જેમાં લગ્ન કરનારા યુગલમાંથી કોઈપણ એકનું અનુસૂચિત જાતિમાંથી હોવું જરુરી છે જ્યારે બીજાનું હિન્દુમાં આવતી અનુસૂચિત જાતિ સિવાયનું હોવું જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકાર દ્વારા આવા 500 યુગલોને 2.5 લાખ રુપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા બાદ 1 વર્ષ સુધીમાં અરજી કરવાની રહે છે. અરજી ધારાસભ્ય, સાંસદ કે મજિસ્ટ્રેટ દ્વારા કરી શકાય છે.

[yop_poll id=”1″]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">