AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!
| Updated on: Jul 18, 2019 | 3:19 PM
Share

ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   ‘લેેડી સિંઘમ’ IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર

આંતરજ્ઞાતિય લગ્નને એક એવું પગલું માનવામાં આવે છે જેના લીધે જાતિવાદને ઘટાડી શકાય છે અને સમાજમાં આઝાદી, સમાનતા, ભાઈચારો ફેલાવી શકાય છે. આમ રાજ્યને પણ કોઈપણ રીતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોય તેવા યુગલને હેરાનગતિ ન થાય તેવા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો એવી પરિસ્થિતિ સર્જાઈ તો તેમને સુરક્ષા પુરી પાડવાની જવાબદારી જે-તે રાજ્યની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમ્માન માટે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા પ્રેમીઓની હત્યા કરી દેવાઈ છે. આવા લગ્નોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે એક સ્કીમ બનાવી છે જેનું નામ ડૉ.આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટ્રીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરિજ છે. જેમાં લગ્ન કરનારા યુગલમાંથી કોઈપણ એકનું અનુસૂચિત જાતિમાંથી હોવું જરુરી છે જ્યારે બીજાનું હિન્દુમાં આવતી અનુસૂચિત જાતિ સિવાયનું હોવું જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકાર દ્વારા આવા 500 યુગલોને 2.5 લાખ રુપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા બાદ 1 વર્ષ સુધીમાં અરજી કરવાની રહે છે. અરજી ધારાસભ્ય, સાંસદ કે મજિસ્ટ્રેટ દ્વારા કરી શકાય છે.

[yop_poll id=”1″]

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">