નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો, ઘટના સમયે સગીર હોવાથી ફાંસીથી મુક્તિની અરજી નામંજૂર કરી

|

Jan 20, 2020 | 10:10 AM

નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુનેગાર પવન અરજી કરી હતી કે, દુષ્કર્મની ઘટના સમયે તે સગીર હતો. જેથી ફાંસીની સજાથી મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજીને નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ઘટના સમયે પવન સગીર હતો. પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરીને ફાંસીનો રસ્તો નિશ્ચિત […]

નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો, ઘટના સમયે સગીર હોવાથી ફાંસીથી મુક્તિની અરજી નામંજૂર કરી

Follow us on

નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુનેગાર પવન અરજી કરી હતી કે, દુષ્કર્મની ઘટના સમયે તે સગીર હતો. જેથી ફાંસીની સજાથી મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજીને નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ઘટના સમયે પવન સગીર હતો. પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરીને ફાંસીનો રસ્તો નિશ્ચિત થઈ ગયો છે. 1 ફેબ્રુઆરી સવારે 6 કલાકે ચારેય આરોપીને ફાંસી પર લટકાવવાનું નક્કી છે.

આ પણ વાંચોઃ ભાજપના અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડા સંભાળશે પાર્ટીની કમાન, જાણો કોણ છે ભાજપના નવા ‘નાથ’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article