Breaking News: ન રહ્યા બોલિવુડના ‘પાનસિંહ તોમર’, અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન

|

Sep 29, 2020 | 1:22 PM

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થયું છે. તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની સ્થિતી ખુબ જ ગંભીર હતી. અહેવાલ મુજબ ઈરફાન ખાનને પેટની સમસ્યા હતી. તેમને Colon Infection થયું હતું. Bollywood actor Irrfan Khan passes away #IrrfanKhan #TV9News pic.twitter.com/JfZiTlslw2 Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી […]

Breaking News: ન રહ્યા બોલિવુડના પાનસિંહ તોમર, અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન

Follow us on

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થયું છે. તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની સ્થિતી ખુબ જ ગંભીર હતી. અહેવાલ મુજબ ઈરફાન ખાનને પેટની સમસ્યા હતી. તેમને Colon Infection થયું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બોલીવુડના ટેલેન્ટેડ અભિનેતાઓમાં સામેલ ઈરફાન ખાનના આકસ્મિક નિધનથી બોલીવુડના તમામ લોકોને ભારે આઘાત લાગ્યો છે. 2 વર્ષ પહેલા માર્ચ 2018માં ઈરફાન ખાનને ન્યૂરો ઈન્ડોક્રાઈન ટયૂમર નામની બીમારીની જાણ થઈ હતી. વિદેશમાં આ બીમારીની સારવાર કરાવીને ઈરફાન ખાન સ્વસ્થ થઈ ગયા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:57 am, Wed, 29 April 20

Next Article