મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચ્યો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી કરી રહી છે.
કાટમાળમાં મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અચાનક જ ઈમારત ધરાશાયી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો