ગૃહમંત્રાલયે અનલોક 3ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. તે મુજબ રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે અને 5 ઓગસ્ટથી યોગા સેન્ટર અને જિમ ચાલુ કરવામાં આવશે. ત્યારે સિનેમા હોલ, મેટ્રો, સ્વિમિંગ પૂલ, બાર, ઓડિટોરિયમ, સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમ બંધ રહેશે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]
Follow us on
ગૃહમંત્રાલયે અનલોક 3ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. તે મુજબ રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે અને 5 ઓગસ્ટથી યોગા સેન્ટર અને જિમ ચાલુ કરવામાં આવશે. ત્યારે સિનેમા હોલ, મેટ્રો, સ્વિમિંગ પૂલ, બાર, ઓડિટોરિયમ, સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમ બંધ રહેશે.