AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેબૂબા મુફ્તીની મોટી જાહેરાત, કલમ 370 પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી નહી લડે વિધાનસભાની ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા રાજકીય પક્ષો વચ્ચે PDP ચીફ મહેબૂબા મુફ્તીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જ્યારે વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લેવામાં આવે છે, ત્યારે બે બંધારણ હોવા જોઈએ, એક જમ્મુ અને કાશ્મીરનું અને બીજું ભારતનું. એક જ સમયે બે ધ્વજ રાખો.

મહેબૂબા મુફ્તીની મોટી જાહેરાત, કલમ 370 પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી નહી લડે વિધાનસભાની ચૂંટણી
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 7:46 PM
Share

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કલમ 370ને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી રાજ્યમાં કલમ 370 પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી તે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમનું કહેવું છે કે જ્યારે તેમણે ધારાસભ્ય તરીકે શપથ લીધા ત્યારે તે સમયે રાજ્યમાં બે બંધારણ હતા.

આ પણ વાચો: સરકારી મકાન ખાલી કરવાની નોટિસ પર મહેબૂબા મુફ્તીના ભાજપ સરકાર પર પ્રહાર, કહ્યું- ભાજપ બંધારણનો નાશ કરી રહી છે

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, હું જ્યાં સુધી કલમ 370 ફરીથી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી હું વિધાનસભાની ચૂંટણી નહીં લડું. કારણ કે આ મારા માટે લાગણીનો મુદ્દો છે. જ્યારે વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લેવામાં આવે છે, ત્યારે બે બંધારણ હોવા જોઈએ, એક જમ્મુ અને કાશ્મીરનું અને બીજું ભારતનું. એક જ સમયે બે ધ્વજ રાખો. મારા તરફથી આ એક મૂર્ખ નિર્ણય હોઈ શકે છે, પરંતુ તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક મુદ્દો છે. આ તો વિધાનસભાની વાત છે, મને સંસદીય ચૂંટણીની ખબર નથી.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને મહેબૂબાનું નિવેદન

બીજી તરફ, આ પહેલા મહેબૂબા મુફ્તીએ રાજ્યમાં ચૂંટણીને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ ચૂંટણી પર કઈ રીતે કંઈ કહી શકે કારણ કે આ નિર્ણય ભાજપે લેવાનો છે, ચૂંટણી પંચે નહીં. ચૂંટણી પંચે પહેલેથી જ કહ્યું હતું કે, તેઓ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી માટે તૈયાર છે, પરંતુ તેઓ આ ચૂંટણી ત્યારે જ કરાવશે જ્યારે પરિસ્થિતિ ભાજપ માટે અનુકૂળ થશે.

શારદા દેવી મંદિરના ઉદ્ઘાટનનું કર્યું સ્વાગત

તે જ સમયે, મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આવેલા શારદા દેવી મંદિર ખોલવાનું તેમણે સ્વાગત કર્યું હતું. પીડીપીના વડાએ પત્રકારોને કહ્યું, “તે ખૂબ સારું છે. અમે હંમેશા કહ્યું છે કે સંબંધો જાળવી રાખવાની, સારૂ સબંધો રાખવાથી વિવાદોને ઉકેલવાની જરૂર છે. શારદા દેવી મંદિર ખોલવું સારી વાત છે. કાશ્મીરી પંડિતો પણ આ મંદિરને ફરીથી ખોલવા માંગતા હતા.

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">