AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી

આવકવેરા વિભાગ દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી
Ajit Pawar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 12:49 PM
Share

લાંબા સમયથી આવકવેરા વિભાગના નિશાના પર રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગ દ્વારા પવારની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મિલકતોની કિંમત એક હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડના એક દિવસ બાદ જ આવકવેરા વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અજિત પવાર લાંબા સમયથી આવકવેરા વિભાગના રડાર પર છે. 7 ઓક્ટોબરે, વિભાગ દ્વારા તેમના 70 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી દ્વારા બે રિયલ એસ્ટેટ જૂથો અને તેમના સંબંધીઓના પરિસરમાં દરોડા પાડ્યા પછી રૂ. 184 કરોડની સંપત્તિનો ખુલાસો થયો હતો, આ સંપત્તિનો કોઈ હિસાબ ન હતો, ત્યારબાદ વિભાગ દ્વારા તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગ આ મિલકતો જપ્ત કરશે આવકવેરા વિભાગ અજિત પવારની પાંચ મિલકતો ટાંચમાં લેશે. આ માટે આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તેમની જરાંદેશ્વર સુગર ફેક્ટરી, દક્ષિણ દિલ્હીમાં ફ્લેટ, પાર્થ પવારની નિર્મલ ઓફિસ, ગોવામાં બનેલ રિસોર્ટ, મહારાષ્ટ્રમાં 27 જમીનો આવકવેરા હેઠળ જપ્ત કરવામાં આવશે. આ મિલકતોની કિંમત 1000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ

lionel messiના નિવેદનથી બાર્સેલોના ચાહકોના ચેહરા પર સ્મિત આવ્યું, દિગ્ગજ ખેલાડીએ જૂની ક્લબમાં પરત ફરવાના સંકેત આપ્યા !

આ પણ વાંચોઃ

ICC T20I Rankings T20 World Cup : ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પાછળ છોડયું, જુઓ યાદી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">