લખનૌનો લુલુ મોલ નમાઝ વિવાદને કારણે ચર્ચામાં, નમાઝનો વીડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોએ કરી કાર્યવાહીની માગ

હિન્દુ મહાસભાના નેતા અને જાણીતા વકીલ શિશિર ચતુર્વેદીએ આ મામલો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે લુલુ મોલ ભૂતકાળમાં પણ આવા વિવાદોમાં રહ્યો છે.

લખનૌનો લુલુ મોલ નમાઝ વિવાદને કારણે ચર્ચામાં, નમાઝનો વીડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોએ કરી કાર્યવાહીની માગ
Lucknow's Lulu Mall came into limelight due to Namaz controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 12:26 PM

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ની રાજધાની લખનૌમાં સ્થિત લુલુ મોલ(Lulu Mall)ને લઈને વિવાદ શરૂ થયો છે. વાસ્તવમાં, લખનૌના સૌથી મોટા લુલુ મોલમાં, ભૂતકાળમાં કેટલાક મુસ્લિમોએ નમાઝ અદા કરી હતી અને આને લઈને વિવાદમાં આવ્યા હતા અને તેના વિશેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral)થયો હતો. હવે હિન્દુ સંગઠનોએ આનો વિરોધ કર્યો છે અને મોલમાં નમાઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તે જ સમયે, મોલ મેનેજમેન્ટનું કહેવું છે કે તે આના પર કાર્યવાહી કરશે અને યુવકની ઓળખ કરવામાં આવી રહી છે.

આ મહિનાની 11મી તારીખે લખનૌમાં લુલુ મોલ ખોલવામાં આવ્યો હતો અને આ મોલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. પરંતુ હવે આ મોલ વિવાદમાં આવી ગયો છે. કારણ કે અહીં યુવકોએ નમાજ અદા કરી છે અને તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં વાયરલ વીડિયોમાં કેટલાક લોકો જમીન પર બેસીને નમાઝ અદા કરી રહ્યા છે અને વીડિયો વાયરલ થતા જ સવાલો ઉઠી રહ્યા છે કે મોલમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ શકે છે. હવે હિન્દુ સંગઠનોએ નમાઝ પર સવાલ ઉઠાવ્યા છે. જેના માટે મોલ મેનેજમેન્ટ બેકફૂટ પર છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મોલ પર કાર્યવાહીની માગ

હિન્દુ મહાસભાના નેતા અને જાણીતા વકીલ શિશિર ચતુર્વેદીએ આ મામલો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે લુલુ મોલ ભૂતકાળમાં પણ આવા વિવાદોમાં રહ્યો છે. શિશિર ચતુર્વેદીએ કહ્યું કે લુલુ મોલ હવે તેનો સાચો રંગ બતાવી રહ્યો છે અને તે પહેલાથી જ મુસ્લિમ બાબતોને લઈને વિવાદોમાં રહ્યો છે. તો હવે તે યુપીમાં પણ આવું જ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે મોલનો ઉપયોગ કોમજીદ તરીકે થઈ રહ્યો છે તેથી આ અંગે મોલ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

મોલ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી

નમાઝ વિવાદ બાદ હવે આ મામલે લુલુ મોલ તરફથી નિવેદન સામે આવ્યું છે અને મેનેજમેન્ટે ખુલાસો કર્યો છે અને મેનેજમેન્ટનું કહેવું છે કે વીડિયો વિશે કોઈ માહિતી નથી અને તે લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમણે નમાઝ અદા કરી હતી. અમે મોલની અંદર નમાઝ અદા કરવાની પરમિશન આપી નથી રહ્યા.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">