LOKSABHA: ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “નથી કર્યું ટાગોરનું અપમાન”, નેહરુ સહિતની હસ્તીઓના ફોટો બતાવ્યા

LOKSABHA : ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના આરોપોના જવાબ આપ્યા હતા.

LOKSABHA: ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, નથી કર્યું ટાગોરનું અપમાન, નેહરુ સહિતની હસ્તીઓના ફોટો બતાવ્યા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 09, 2021 | 6:52 PM

LOKSABHA: રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેસવાના આરોપની પ્રતિક્રિયા આપતા લોકસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ટાગોરનું અપમાન કરવાનો આરોપ ખોટો છે. તેમણે કહ્યું હતું કે ‘અધિર રંજન ચૌધરીએ મારા પર આક્ષેપ કર્યા, તે તેમની ભૂલ નથી, આ કોંગ્રેસ પાર્ટીની સમસ્યા છે.

હું ગુરુદેવની ખુરશી પર બેઠો નહોતો, પણ ઓન રેકોર્ડ જવાહરલાલ નેહરુની ટાગોરની ખુરશી પર બેઠા હતા એ ફોટો મારી પાસે છે. રાજીવ ગાંધી પણ ગુરુદેવના સોફા પર બેસીને ચા પીધી હતી. તેમણે કહ્યું કે પ્રણવ મુખર્જી અને જ્યાં રાજીવ ગાંધી બેઠા હતા, ત્યાં હું પણ બેઠો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
 LOKSABHA: Home Minister Amit Shah says "did not insult Tagore", shows photos of celebrities including Nehru

લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો ફોટો.

અધિર રંજન ચૌધરી પર વરસ્યા અમિત શાહ ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના આરોપોના જવાબ આપ્યા હતા. ગૃહપ્રધાને કહ્યું કે સદનમાં જયારે કોઈ વાત કરવામાં આવે તો વાત કરતા પહેલા તથ્યોની તપાસ કરી લેવી જોઇએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાંથી વસ્તુઓ લઈને અહી સદનમાં મુકવાથી સદનની ગરિમાને નુકસાન પહોચે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની પૃષ્ઠભૂમિને કારણે અધિર રંજન ચૌધરીના મનમાં ગેરસમજ થઈ શકે છે. હમેશ માટે આ તથ્યોને લોકસભાની કાર્યવાહીના રેકોર્ડનો ભાગ બને, આથી હું આ ચિત્રો લોકસભા પટલ પર મૂકવા માંગુ છું. અમિત શાહે કહ્યું કે આ સંદર્ભમાં વિશ્વ ભારતીના કુલપતિનો પત્ર પણ રેકોર્ડ તરીકે લોકસભાના પટલ પર મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તેમના નિવેદન સંબંધિત કેટલાક ફોટોગ્રાફ્સ લોકસભા ગૃહમાં પણ રજૂ કરાયા હતા.

LOKSABHA: Home Minister Amit Shah says "did not insult Tagore", shows photos of celebrities including Nehru

લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો ફોટો

LOKSABHA: Home Minister Amit Shah says "did not insult Tagore", shows photos of celebrities including Nehru

લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો ફોટો

શું છે સમગ્ર વિવાદ ? કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તાજેતરમાં જ બંગાળની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ હતી કે શાંતિનિકેતનની મુલાકાત દરમિયાન અમિત શાહ રવિન્દ્રનાથ ટાગોરની ખુરશીમાં બેઠા હતા.સોશિયલ મીડિયા પર થયેલી આ ચર્ચાઓ બાદ કોંગ્રેસ સહિત TMCએ પણ અમિત શાહ પર આરોપો લગાવ્યા હતા. લોકસભામાં ગઈકાલે વિપક્ષનેતા અધિર રંજન ચૌધરીએ સદનમાં ફરીથી આ જ મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો ગૃહપ્રધાન અમિત શાહે સદનમાં પુરાવા સાથે જવાબ આપ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે શાંતિનિકેતનમાં રાજીવ ગાંધી, જવાહરલાલ નેહરુ, પ્રણવ મુખરજી અને પ્રતિભા પાટીલના ફોટો રજૂ કર્યા હતા.

LOKSABHA: Home Minister Amit Shah says "did not insult Tagore", shows photos of celebrities including Nehru

લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો ફોટો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">