AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને માંડ માંડ જીત મળી હતી, શું આ વખતે સ્મૃતિ ઈરાની કરી શકશે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીની હાઈ પ્રોફાઈલ બેઠક પરથી સીધી ટક્કર આપવા માટે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જે સાથે 2014ની જેમ આ વખતે પણ યૂપીની આ બેઠક પર સમગ્ર દેશ અને દુનિયાની નજર બની રહેશે. 2014ની લોકસભાની ચૂંટણમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જબરદસ્ત ટક્કર આપી […]

અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને માંડ માંડ જીત મળી હતી, શું આ વખતે સ્મૃતિ ઈરાની કરી શકશે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત ?
Follow Us:
| Updated on: Mar 22, 2019 | 3:59 AM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીની હાઈ પ્રોફાઈલ બેઠક પરથી સીધી ટક્કર આપવા માટે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જે સાથે 2014ની જેમ આ વખતે પણ યૂપીની આ બેઠક પર સમગ્ર દેશ અને દુનિયાની નજર બની રહેશે.

2014ની લોકસભાની ચૂંટણમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જબરદસ્ત ટક્કર આપી હતી અને તેમના જીતના અંતરને ઓછું કરી દીધુ હતું. 2014મા રાહુલ ગાંધીને 4,08,651 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 3,00,074 મત મળ્યા હતા. જેના કારણે જીતનું અંતર 1,07,000 મતનું જ રહ્યું હતું. જ્યારે 2009માં કોંગ્રેસ અધ્યક્ષની જીતનું અંતર 3,50,000થી પણ વધારે રહ્યું હતું.

પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વામિકા ગબ્બીના પરિવાર વિશે જાણો
શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત
Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ..તો અજમાવો આ ટ્રિક

છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે કોંગ્રેસ અધ્યક્ષને અમેઠીમાં ઘેરવા માટે ઘણાં પ્રયત્ન કર્યા છે. ચૂંટણીમાં હારનો સામનો કરવાં છતાં સ્મૃતિ ઈરાની વારંવાર અમેઠીનો પ્રવાસ કરતી રહી અને પોતાને અમેઠીની દીકરી ગણાવી હતી. સ્મૃતિ ઈરાનીએ અહીં કેટલીએ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા છે.

એટલું જ નહીં અમેઠીના લોકોનું પણ એવું કહેવું છે કે, તેમના કારણે રાહુલ ગાંધી અમેઠી આવવા લાગ્યા, નહીં તો તે પાંચ વર્ષમાં એક વકત ચૂંટણી સમયે જ અહીં આવતા હતા. અમેઠી લોકસભા સીટ હેઠળ પાંચ વિધાનસભા સીટો આવે છે. આમાં અમેઠી જિલ્લાની તિલોઈ, જગદીશપુર, અમેઠી અને ગૌરીગંજ સીટો સામેલ છે.

આ પણ વાંચો : અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદાર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદાર કઇ રીતે ?

અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 5 સીટોમાંથી 4 સીટો પર ભાજપ અને માત્ર એક સીટ પર એસપીને જીત મળી હતી. જોકે, સપા-કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. અમેઠી સંસદીય સીટોને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર અત્યાર સુધીમાં 16 લોકસભા ચૂંટણી અને 2 ઉપચૂંટણી થઈ. જેમાંથી કોંગ્રેસ 16 વખત જીત નોંધાવી ચુકી છે. જ્યારે 1977માં લોકદળ અને 1998માં ભાજપને જીત મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">