લોકસભાની ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે સરકાર રજુ કરશે પોતાનો પક્ષ, શા માટે જરૂરી છે આજની સુનાવણી ?

લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારને વિપક્ષ દ્વારા રાફેલ ડીલ પર ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેના પર આજે સૌથી મહત્વની સુનાવણી થશે. આ પહેલાં કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, સરકારની મંજૂરી વગર સંવેદનશીલ દસ્તાવેજોની ફોટોકોપી કરવામાં આવી છે. આ દસ્તાવેજોની અનિધકૃત ફોટોકોપી દ્વારા […]

લોકસભાની ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે સરકાર રજુ કરશે પોતાનો પક્ષ, શા માટે જરૂરી છે આજની સુનાવણી ?
Follow Us:
| Updated on: Mar 14, 2019 | 4:30 AM

લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારને વિપક્ષ દ્વારા રાફેલ ડીલ પર ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેના પર આજે સૌથી મહત્વની સુનાવણી થશે. આ પહેલાં કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, સરકારની મંજૂરી વગર સંવેદનશીલ દસ્તાવેજોની ફોટોકોપી કરવામાં આવી છે. આ દસ્તાવેજોની અનિધકૃત ફોટોકોપી દ્વારા કરવામાં આવેલી ચોરીએ દેશની સુરક્ષા, સંપ્રભુતા અને અન્ય દેશો સાતેના મૈત્રીપૂર્ણ સંબંધો પર ખરાબ અસર કરી છે.

શું કરી હતી રજુઆત ?

કેન્દ્ર સરકારે આ સાથે જણાવ્યું કે, પુનઃવિચાર અરજી સાથે સંલગ્ન દસ્તાવેજ એરક્રાફ્ટની યુદ્ધ ક્ષમતા સાથે જોડાયેલા છે. અરજીકર્તાઓએ અત્યંત ગુપ્ત માહિતીને લીક કરી છે. સંરક્ષણ મંત્રાલય તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં વધુ જણાવાયું છે કે, રાફેલ કેસમાં દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજી જાહેર રીતે સૌને ઉપલબ્ધ છે. આપણાં હરીફ અથવા દુશ્મનો સુધી પણ તેની પહોંચ છે. આ બાબત રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખનારી છે.

આ પણ વાંચો : ચીનનો મસૂદ પર ‘વિશેષ પાવર’, અઝહર મસૂદને વૈશ્વિક આંતકી જાહેર કરવામાં ફરી એક વખત ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બુધવારે કેન્દ્ર સરકાર તરફથી ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સોગંદનામું દાખલ કરવાની મંજૂરી માગવામાં આવી હતી. જેના અંગે કોર્ટે સોગંદનામું દાખલ કરવાની મંજૂરી આપી હતી. આજે ગુરુવારે (14 માર્ચ)ના રોજ હવે આ કેસમાં બપોરે 3.00 કલાકે વધુ સુનાવણી હાથ ધરાશે.

આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જજ એમ જોસેફના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બંધારણીય ખંડપીઠ સામે કરવામાં આવશે. રાફેલ મામલે પુન: વિચાર અરજી વકીલ પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હા અને અરૂણ શૌરીએ સંયુક્ત રીતે કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">