AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Violence : મૃતકોના પરિવારોને મળશે 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી, યોગી સરકારે કરી જાહેરાત

સરકારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. આ સિવાય મૃતકના આશ્રિતોને નોકરી આપવામાં આવશે.

Lakhimpur Violence : મૃતકોના પરિવારોને મળશે 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી, યોગી સરકારે કરી જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 1:50 PM
Share

લખીમપુર હિંસાને (Lakhimpur Violence) લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે. વહીવટીતંત્રે ખેડૂતોની માગ માની લીધી છે. સરકારે જાહેરાત કરી કે લખીમપુર કેસમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમાધાન થઈ ગયું છે.

સરકારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. આ સિવાય મૃતકના આશ્રિતોને નોકરી આપવામાં આવશે. એડીજી પ્રશાંત કુમારે 8 દિવસમાં ગુનેગારોની ધરપકડ કરવાની ખાતરી આપી છે. કોઈ દોષિતને છોડવામાં આવશે નહીં.

પ્રિયંકા ગાંધીની મુક્તિની માગ સાથે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી કોંગ્રેસે લખીમપુર હિંસા સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માગ કરે છે કે પ્રિયંકા ગાંધીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને પીડિત પરિવારને મળવા દેવામાં આવે. કોંગ્રેસે યોગી સરકારને ગૃહ રાજ્યમંત્રીને હટાવવા અને તેમના પુત્રની ધરપકડ કરવાની માગ કરી હતી.

રાજીવ શુક્લાએ કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની પણ તપાસ થવી જોઈએ. પાર્ટી નેતૃત્વ દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે, સમગ્ર દેશમાં ડીએમ કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે. આખો દેશ ખેડૂતોની સાથે છે અને કોંગ્રેસ આ અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે મુખ્યમંત્રીનું જહાજ પણ ઉતરતા અટકાવવામાં આવી રહ્યું છે. વિપક્ષી નેતાઓને જવા દેવાયા નથી. રાજીવ શુક્લાએ કહ્યું કે અમારી સરકાર પણ હતી, અમે તે લોકો સામે કાર્યવાહી કરવાને બદલે ક્યારેય કોઈ વિરોધને અટકાવ્યો નથી.

આ પહેલા કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જેઓ લખીમપુર ખેરી જતા હતા ત્યારે કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી, તેઓ પાછા નહીં હટે અને ન્યાય માટે લડવાનું ચાલુ રાખશે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં – તેઓ તમારી હિંમતથી ડરી ગયા છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં, અમે દેશના અન્નદાતાને જીતાડીશું.”

આ પણ વાંચો : અટકાયત બાદ પ્રિયંકા ગાંધી સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત ! કસ્ટડીમાં રાખેલા રૂમની કરી રહી છે સફાઈ, જુઓ Video

આ પણ વાંચો : Lakhimpur Violence: પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીએ લખીમપુર જવા યુપી સરકાર પાસેથી માંગી પરવાનગી

Follow Us
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
g clip-path="url(#clip0_868_265)">