સબરીમાલામાં પ્રવેશ કરનારી બે મહિલાઓમાંથી એકને સાસરિયાંઓએ ઘરની બહાર કાઢી મૂકી

કેરળના સબરીમાલા મંદિરમાં પહેલી વખત પ્રવેશ લઈને ઈતિહાસ રચનારી મહિલાઓમાંની એક મહિલાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી છે. 42 વર્ષીય મહિલા કનક દુર્ગાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકીને મલપ્પુરમ સ્થિત પતિના ઘરે પરત ન ફરવાનું કહ્યું છે. કનકે આ મુદ્દાને લઈને જિલ્લાના હિંસા સંરક્ષણ અધિકારી આગળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ હવે […]

સબરીમાલામાં પ્રવેશ કરનારી બે મહિલાઓમાંથી એકને સાસરિયાંઓએ ઘરની બહાર કાઢી મૂકી
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 13, 2019 | 4:41 PM

કેરળના સબરીમાલા મંદિરમાં પહેલી વખત પ્રવેશ લઈને ઈતિહાસ રચનારી મહિલાઓમાંની એક મહિલાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી છે. 42 વર્ષીય મહિલા કનક દુર્ગાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકીને મલપ્પુરમ સ્થિત પતિના ઘરે પરત ન ફરવાનું કહ્યું છે.

કનકે આ મુદ્દાને લઈને જિલ્લાના હિંસા સંરક્ષણ અધિકારી આગળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તેને પોલીસ સુરક્ષા બાદ એક સરકારી આશ્રયગૃહમાં રાખવામાં આવી છે.

આ પહેલા આ બંને મહિલાઓને કટ્ટરપંથી હિંદૂ સંગઠનો દ્વારા ધમકી આપવામાં આવી હતી જેથી તે પોતાના ઘરે પરત નહોતી ફરી શકતી. જોકે, પોલીસ સુરક્ષા મળ્યા બાદ તે ઘરે પરત ફરી હતી. સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ નહોતો અપાતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ પરંપરાગત નિયમને ખતમ કરી દીધો હતો. તમામ વિરોધ અને વિવાદની વચ્ચે 42 વર્ષની કનક દુર્ગા અને 44 વર્ષની બિંદૂ અમ્મિનીએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો અને આમ કરનારી પ્રથમ મહિલાઓ બની.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ બંનેએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ લીધો ત્યારબાદ રાજ્યના ઘણાં હિંદૂ સંગઠન અને રાજનૈતિક દળ વિરોધમાં ઉતરી ગયા હતા. સમગ્ર કેરળમાં હિંસાની આગ પ્રવર્તવા લાગી. વ્યાપક વિરોધ પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ થઈ. આ બંને મહિલાઓએ સ્પષ્ટ પણ કર્યું હતુ કે આમ કરવા પાછળનું કારણ ભક્તિ અને વિશ્વાસ જ હતો.

બંને મહિલાઓ કેરળની સાધારણ મહિલાઓ છે, જેની અંદર પોતાના અધિકારોને જીવવાનો અને અનુભવવાનો એક દ્રઢ સંકલ્પ હતો.

કનક દુર્ગા એક સરકારી કર્મચારી છે. તે રાજ્યના મલપ્પુરમ જિલ્લાના અંગાદીપુરમમાં રહે છે.

સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે મંદિરમાં દરેક ઉંમરની મહિલાને પ્રવેશની અનુમતિ આપી હતી. ત્યારબાદ મંદિરમાં પ્રવેશ લેનારી આ બંને મહિલાઓએ કહ્યું કે અમે અદાલતના નિર્ણયનું પાલન કર્યું છે.

[yop_poll id=759]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">