Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ

રેલવેએ જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ હશે કે વંદે ભારત ટ્રેન 3 કલાક 10 મિનિટમાં વન-વે સફર પૂર્ણ કરશે.

માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ
Indian railway
Follow Us:
| Updated on: Jan 05, 2025 | 8:46 PM

રેલવેએ આગામી સપ્તાહમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ હશે કે વંદે ભારત ટ્રેન 3 કલાક 10 મિનિટમાં વન-વે સફર પૂર્ણ કરશે. જ્યારે મેલ/એક્સપ્રેસ ટ્રેનો 3 કલાક 20 મિનિટમાં મુસાફરી પૂરી કરશે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે દિલ્હીથી શ્રીનગર સુધીની ટ્રેન પણ ટૂંક સમયમાં શરૂ થશે કે નહીં.

સમયપત્રક મુજબ, વંદે ભારત શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (SVDK) થી સવારે 8:10 વાગ્યે ઉપડશે અને 11:20 વાગ્યે શ્રીનગર પહોંચશે. આ ટ્રેન શ્રીનગરથી બપોરે 12:45 વાગ્યે પરત ફરશે અને 3:55 વાગ્યે SDVK પહોંચશે. અન્ય બે ટ્રેનો પણ દરરોજ રાઉન્ડ ટ્રીપ કરશે.

શિયાળામાં પણ ટ્રેનો અવરોધ વિના દોડશે

રેલવેએ ઘાટીની આબોહવાની પરિસ્થિતિઓને અનુરૂપ એક વંદે ભારત ટ્રેન અને અન્ય પાંચ સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેનોમાં ફેરફાર કર્યો છે. આ ટ્રેનોની વિશેષતા એ છે કે તેઓ ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં અવિરત દોડશે.

Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?

રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં ઘાટીમાં છ ટ્રેનો દોડી રહી છે. આ ટ્રેનોમાં વિસ્ટાડોમ પણ સામેલ છે. આ તમામ ટ્રેનો પણ દોડતી રહેશે. આ સિવાય વંદે ભારત અને અન્ય બે ટ્રેનો ઉમેરવામાં આવી છે.

મંત્રાલયે જમ્મુ રેલ્વે વિભાગ બનાવ્યો

પ્રદેશમાં રેલ કામગીરીને મજબૂત કરવા માટે મંત્રાલયે નવા જમ્મુ રેલ્વે વિભાગની રચના કરી છે અને PM મોદી સોમવારે તેનો શિલાન્યાસ કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત ટ્રેનના નવા બનેલા સ્લીપર વર્ઝનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રેનની સ્પીડ ટેસ્ટ કરવામાં આવી રહી છે, આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે.

રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વંદે ભારત સ્લીપર ટ્રેને છેલ્લા ત્રણ દિવસમાં તેના કેટલાય ટ્રાયલ્સમાં મહત્તમ ઝડપ હાંસલ કરી છે. દેશભરના રેલ મુસાફરો માટે આ વિશ્વ કક્ષાની લાંબા અંતરની મુસાફરી ઉપલબ્ધ થાય તે પહેલા આ મહિનાના અંત સુધી ટ્રાયલ ચાલુ રહેશે.

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">