ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, સ્થિતિ પૂર્વવર્ત થતાં વાહન વ્યવહાર શરૂ કરાશે

|

Feb 27, 2021 | 5:35 PM

જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના બનિહલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે બંધ કરાયો છે. શનિવારે સવારે ભારે વરસાદ અને રામબન જિલ્લાના બનિહલ ખાતે ભૂસ્ખલનના કારણે હાઇવે બંધ થઈ ગયો છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, સ્થિતિ પૂર્વવર્ત થતાં વાહન વ્યવહાર શરૂ કરાશે

Follow us on

Jammu Kashmir ના રામબન જિલ્લાના બનિહલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે બંધ કરાયો છે. શનિવારે સવારે ભારે વરસાદ અને રામબન જિલ્લાના બનિહલ ખાતે ભૂસ્ખલનના કારણે હાઇવે બંધ થઈ ગયો છે.

બનિહલમાં શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદ પડ્યો

Jammu Kashmir  ના બનિહલ વિસ્તારમાં શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે પહાડ પરથી ભારે પથ્થરો અને કાટમાળ હાઇવે પર પડ્યો હતો. આ દરમિયાન શનિવારે સવારે વરસાદ પડતાંની સાથે જ ભૂસ્ખલનના કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

એકવાર રસ્તાની હાલત સુધરે છે પછી ટ્રાફિક પુન સ્થાપિત કરવામાં આવશે

ટ્રાફિક કંટ્રોલ યુનિટ રામબનના અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુથી શ્રીનગર જવા માટે જે ટ્રાફિક હતો. તેને હાલ અટકાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈવે બંધ હોવાને કારણે  રામબન , ચંદ્રકોટ, ઉધમપુર અને નગરોટા સહિતના અનેક સ્થળોએ વાહનો અટકાવાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગની હાલત સુધરતાં જ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે.

Next Article