કરદાતાઓ માટે રાહતના સમાચાર, ITR દાખલ કરવા માટેની સમયમર્યાદામાં વધારો

|

Sep 28, 2020 | 12:31 PM

સરકારે નાણાકીય વર્ષ 2018-19ના ITR દાખલ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 31 જુલાઈ 2020 કરી છે. CBDTના એક નોટિફિકેશન દ્વારા વર્ષ 2019-20 દરમિયાન ટેક્સ પર છુટ મેળવવા માટેના વિભિન્ન નાણાકીય સાધનોમાં રોકાણ કરવાની સમયમર્યાદામાં પણ એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે કોઈ પણ કરદાતા પાછલા નાણાકીય વર્ષમાં છુટ મેળવવા માટે 31 જુલાઈ 2020 […]

કરદાતાઓ માટે રાહતના સમાચાર, ITR દાખલ કરવા માટેની સમયમર્યાદામાં વધારો

Follow us on

સરકારે નાણાકીય વર્ષ 2018-19ના ITR દાખલ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 31 જુલાઈ 2020 કરી છે. CBDTના એક નોટિફિકેશન દ્વારા વર્ષ 2019-20 દરમિયાન ટેક્સ પર છુટ મેળવવા માટેના વિભિન્ન નાણાકીય સાધનોમાં રોકાણ કરવાની સમયમર્યાદામાં પણ એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે કોઈ પણ કરદાતા પાછલા નાણાકીય વર્ષમાં છુટ મેળવવા માટે 31 જુલાઈ 2020 સુધી અલગ અલગ રોકાણ કરીને ટેક્સ માટે છુટ મેળવી શકે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:30 am, Thu, 25 June 20

Next Article