ITની સાઈટ ક્રેશ થઈ હોવાથી આધાર-પાન લિંક થવામાં ઊભી થઈ મુશ્કેલી, લોકોએ મિમ્સ બનાવી કાઢ્યો રોષ

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો હજી પણ તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ITની સાઈટ ક્રેશ થઈ હોવાથી આધાર-પાન લિંક થવામાં ઊભી થઈ મુશ્કેલી, લોકોએ મિમ્સ બનાવી કાઢ્યો રોષ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 31, 2021 | 5:42 PM

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો હજી પણ તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે પાનકાર્ડને આધાર સાથે જોડવાનું ખૂબ મહત્વનું છે, કારણ કે 31 માર્ચ સુધી જો આધાર પાન સાથે જોડાયેલ નથી તો પાનકાર્ડનો કોઈ ફાયદો નહીં થાય, એટલે કે તે નિષ્ક્રિય થઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવી સ્થિતિમાં ઘણા લોકો પાનને આધાર સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, ઘણા વપરાશકર્તાઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખરેખર, એવું થઈ રહ્યું છે કે વેબસાઈટ પર આજે ટ્રાફિક વધારે હોવાથી ઘણા લોકો તેમનો આધાર પાન સાથે લિંક કરી શકતા નથી. જેના કારણે સોશ્યલ મીડિયા પર ઘણા લોકો ફની મીમ્સ બનાવીને એન્જોય કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેમનો આધાર પાન સાથે જોડ્યો છે. તે જ સમયે, કેટલાક લોકો વેબસાઈટની ભૂલોને કારણે હજી પણ આધારને પાન સાથે લિંક કરી શક્યા નથી.

તમને જણાવી દઈએ કે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાયેલ નથી તો તમારું પાનકાર્ડ આવતા મહિનાથી નિષ્ક્રિય થઈ જશે. જો તમે તેને પછીથી લિંક કરશો તો તમારે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આની સાથે તમારા ઘણા કામ પણ અટવાઈ શકે છે. પાન-આધાર લિંકના અભાવે 50,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે નહીં. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ, ડીમેટ ખાતા ખોલવામાં અને નવું બેંક ખાતું ખોલવામાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ઘણી વખત વધારી દીધી છે. અગાઉ, તેની છેલ્લી તારીખ 30 જૂન 2020 હતી, જે પછીથી 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી. તે જ સમયે, તેને આગળ ધપાવવાની થોડી આશા છે. નિષ્ણાતો માને છે કે બજેટ દરખાસ્તનો અમલ 1 એપ્રિલ 2021થી થશે. આવી સ્થિતિમાં સમયમર્યાદામાં વધારો થવાની અપેક્ષા હવે ખૂબ ઓછી છે. આવી સ્થિતિમાં જો તમે પાન સાથે આધાર જોડ્યો નથી તો ચોક્કસપણે આજે જ કરો.

આ પણ વાંચો: Corona Vaccination : દેશમાં ગુરુવારથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને મળશે વેક્સિન

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">