રામચરિત માનસ પરની ટિપ્પણી પર ભડકી ઉઠેલા સંતે કરી જાહેરાત, મંત્રીની જીભ કાપી લાવો અને 10 કરોડ રૂપિયા લઈ જાવ

બિહારના શિક્ષણ ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મનુ સ્મૃતિ, રામચરિતમાનસ અને પૂર્વ આરએસએસ વડા એમએસ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે

રામચરિત માનસ પરની ટિપ્પણી પર ભડકી ઉઠેલા સંતે કરી જાહેરાત, મંત્રીની જીભ કાપી લાવો અને 10 કરોડ રૂપિયા લઈ જાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 11:55 AM

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. આ અંગે અયોધ્યાના સંત જગદગુરુ પરમહંસ આચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે. પરમહંસ આચાર્યએ કહ્યું છે કે મંત્રીને પદ પરથી બરતરફ કરવામાં આવે. આ સાથે ચંદ્રશેખરને આ રીતના વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે.

પરમહંસ આચાર્યએ કહ્યું કે માફી નહી માગવાને લઈ જે કોઈ ચંદ્રશેખરની જીભ કાપીને લાવશે તેને 10 કરોડનું ઈનામ આપવામાં આવશે. બિહારના શિક્ષણ ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મનુ સ્મૃતિ, રામચરિતમાનસ અને પૂર્વ આરએસએસ વડા એમએસ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. નાલંદા ઓપન યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે આ નિવેદન આપ્યું છે.

ત્રણેય પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે

યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેનાર ચંદ્રશેખરે કહ્યું કે ત્રણેય પુસ્તકોએ સમાજમાં નફરત ફેલાવી છે. રામચરિતમાનસની ટીકા કરતા આરજેડી નેતાએ કહ્યું કે આ પુસ્તક નીચલી જાતિના લોકોને શિક્ષણથી વંચિત રાખવાની વાત કરે છે. તેમણે કહ્યું કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે પણ દાવો કર્યો હતો કે ત્રણેય પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

‘જ્ઞાતિઓને શિક્ષણનો અધિકાર નથી’

કાર્યક્રમમાં બોલતા મંત્રીએ કહ્યું કે, મનુસ્મૃતિએ સમાજના 85 ટકા લોકોનો દુરુપયોગ કર્યું છે. રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છે કે નીચલી જાતિઓને શિક્ષણનો અધિકાર નથી. કહેવાય છે કે નીચલી જાતિના લોકો શિક્ષણ મેળવીને સાપ જેવા ઝેરીલા બની જાય છે. જેમ કે સાપ દૂધ પીધા પછી વધુ ઝેરી બની જાય છે.

યાદવના મતે બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરે કહ્યું કે આ પુસ્તકો સમાજમાં નફરત ફેલાવે છે. મનુ સ્મૃતિએ પ્રથમ યુગમાં નફરત ફેલાવી, બીજા યુગમાં રામચરિતમાનસ અને ગોલવલકરના વિચારોના સમૂહે ત્રીજા યુગમાં નફરત ફેલાવી. તે જ સમયે, બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ આ મામલે શિક્ષણ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. પૂનાવાલાએ સત્તારૂઢ આરજેડી પર પીએફઆઈ, સિમીની તરફેણ કરવાનો અને મત માટે હિંદુ આસ્થાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. (ભાષા ઇનપુટ સાથે)

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">