બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR દાખલ
એક્યુટ ઈન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમના લીધે બિહારમાં બાળકોના સતત મોત નીપજી રહ્યાં છે. હોસ્પિટલમાં પૂરતી સારવાર બાળકોને મળી નથી રહી. કેટલાય દિવસથી તંત્ર મથામણ કરી રહ્યું છે છતાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. હાલ 152 બાળકોના મોત નિપજ્યાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
એક્યુટ ઈન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમના લીધે બિહારમાં બાળકોના સતત મોત નીપજી રહ્યાં છે. હોસ્પિટલમાં પૂરતી સારવાર બાળકોને મળી નથી રહી. કેટલાય દિવસથી તંત્ર મથામણ કરી રહ્યું છે છતાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. હાલ 152 બાળકોના મોત નિપજ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બિહારમાં જિલ્લાના તંત્રે એક એવું પગલું લીધું છે જેના લીધે જે લોકો ન્યાયની માગણી કરી રહ્યાં છે તેમને જ કાનૂની જાળમાં ફંસાઈ જવું પડ્યું છે. જિલ્લા પ્રશાસને 39 એવા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જે લોકો હોસ્પિટલમાં સુવિધા, બાળકોના મૃત્યુ માટે ન્ચાયની માગ સાથે પ્રદર્શન કરી રહ્યાં હતા.
#Bihar: FIR lodged against 39 people in Harivanshpur, in Vaishali district after they protested over lack of water supply & death of several children due to Acute Encephalitis Syndrome (AES) in the area. pic.twitter.com/uGixIkxz0a
— Tv9 Gujarati (@tv9gujarati) June 25, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બિહારમાં પાણીની સમસ્યા અને બાળકોના મોતને લઈને વૈશાલી જિલ્લાના લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતા. તેમણે સરકાર સામે માગણી કરી કે આ બાબતે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે. તેમણી માગણી તો માનવામાં ન આવી ઉપરથી તેમની પર જ પોલીસ એફઆઈઆર દાખલ કરી દેવાઈ. આમ બિહારમાં લોકોનો રોષ ફાટી રહ્યો છે અને નેતાઓ પણ આવીને મનફાવે તેવા નિવેદનો કરી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]