ખુશખબરી! આ 200 પેસેન્જર ટ્રેનોમાં આજથી બુકિંગ શરૂ, જાણો વિગત

|

Sep 28, 2020 | 8:02 PM

ભારતીય રેલવે આજથી 200 પેસેન્જર ટ્રેનોનું બુકિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન 1 જૂનથી 2020થી પાટા પર દોડતી જોવા મળશે. તેનાથી અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવામાં મદદ મળશે અને મુસાફરોને ફાયદો થશે. આ ટ્રેનોનું બુકિંગ 21 મે એટલે કે આજથી શરૂ થશે. આ ટ્રેન વર્તમાનમાં ચાલી રહેલી શ્રમિક […]

ખુશખબરી! આ 200 પેસેન્જર ટ્રેનોમાં આજથી બુકિંગ શરૂ, જાણો વિગત

Follow us on

ભારતીય રેલવે આજથી 200 પેસેન્જર ટ્રેનોનું બુકિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન 1 જૂનથી 2020થી પાટા પર દોડતી જોવા મળશે. તેનાથી અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવામાં મદદ મળશે અને મુસાફરોને ફાયદો થશે. આ ટ્રેનોનું બુકિંગ 21 મે એટલે કે આજથી શરૂ થશે. આ ટ્રેન વર્તમાનમાં ચાલી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી અલગ હશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ટ્રેનોમાં તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ ટિકિટની સુવિધા નહીં હોય. સાથે જ યાત્રીની પાસે કન્ફર્મ ટિકિટ હશે તો જ મુસાફરી કરવાની પરવાનગી મળશે. ટિકિટનું બુકિંગ રેલવેની અધિકૃત વેબસાઈટ પર જ કરી શકાશે. 1 જૂનથી ચાલનારી આ ટ્રેનોમાં તમામ પ્રકારના કોચ હશે. જેમાં એસી 1, એસી 2, એસી 3 અને સ્લિપર કોચની સાથે જનરલ કોચ પણ હશે.આ 200 ટ્રેન માટે રેલવેએ સામાન્ય ભાડું જ રાખ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:15 am, Thu, 21 May 20

Next Article