AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વિશે જુઠ્ઠાણા ફેલાવતી પાકિસ્તાનની 4 યુટ્યુબ ચેનલો સહિત 22 ચેનલોને બ્લોક કરી

ભારત સરકારે (Indian Government) દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા વિશે ભ્રામક માહિતી ફેલાવતી 22 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. આ કાર્યવાહી હેઠળ પાકિસ્તાનમાં ચાર યુટ્યુબ ચેનલોને પણ બ્લોક કરી દેવામાં આવી છે.

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વિશે જુઠ્ઠાણા ફેલાવતી પાકિસ્તાનની 4 યુટ્યુબ ચેનલો સહિત 22 ચેનલોને બ્લોક કરી
સરકારે રાષ્ટ્રીય સુરક્ષા વિશે જુઠ્ઠાણા ફેલાવતી પાકિસ્તાનની 4 યુટ્યુબ ચેનલો સહિત 22 ચેનલોને બ્લોક કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:13 PM
Share

Indian Government : ભારત સરકારે(Indian Government) 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે (22 Youtube Channels Blocked). આઈટી નિયમો, 2021 હેઠળ, 18 ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પ્રથમ વખત બ્લોક કરવામાં આવી છે. આ સિવાય પાકિસ્તાન(Pakistan)માં હાજર ચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પણ બ્લોક (Youtube Channels Blocked) કરી દેવામાં આવી છે. આ રીતે, કુલ મળીને, ભારત સરકારે 22 યુટ્યુબ (Youtube) ન્યૂઝ ચેનલો પર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે આ યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલ ભ્રામક માહિતી ફેલાવી રહી હતી.

યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડથી વધુ

આ યુટ્યુબ ચેનલો પર ટીવી ન્યૂઝ ચેનલોના લોકો અને દર્શકોને ખોટા થંબનેલ દ્વારા છેતરવાનો આરોપ છે. યુટ્યુબ ચેનલો ઉપરાંત ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટ પણ બ્લોક કરી દેવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે આ ચેનલોને બ્લોક કરવા માટે આઈટી નિયમો, 2021નો ઉપયોગ કરવામાં આવ્યો છે.બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડથી વધુ હતી. આ ચેનલો ભારતના વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવી રહી હતી. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પણ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. રવિવારે અહીં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડા પ્રધાન ખાનને હટાવવાના વિપક્ષના પ્રયાસને ઉપરાષ્ટ્રપતિ સૂરીએ ફગાવી દીધા પછી સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. વિપક્ષે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. કોર્ટનો નિર્ણય રાષ્ટ્રપતિના નેશનલ એસેમ્બલીને ભંગ કરવાના આદેશની માન્યતા પણ નક્કી કરશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકરનો વિવાદ કર્ણાટક સુધી પહોંચ્યો, શિવસેના સાંસદ સંજય રાઉતે BJP પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">