ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 13,586 કેસ નોંધાયા, જાણો કેટલો થયો રિકવરી રેટ?

|

Sep 28, 2020 | 1:25 PM

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાઈરસના પ્રતિદિવસ કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં શુક્રવારના રોજ કોરોના વાઈરસના રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 13,586 કેસ સામે આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 13,586 કેસ નોંધાયા, જાણો કેટલો થયો રિકવરી રેટ?

Follow us on

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાઈરસના પ્રતિદિવસ કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં શુક્રવારના રોજ કોરોના વાઈરસના રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 13,586 કેસ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

આ પણ વાંચો :  ભારત-ચીન વિવાદ વચ્ચે એરફોર્સ એલર્ટ પર, વાયુસેના ચીફ પહોંચ્યા લેહ એરબેઝ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારના રોજ જાણકારી આપી કે કોરોના વાઈરસથી સ્વસ્થ થયા એવા હોય લોકોની સંખ્યા વધીને 2,04,710 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 1,63,248 છે એટલે કે તેઓ હાલ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થવાનો દર પણ વધ્યો છે. શુક્રવારના રોજ 53.79 ટકા કોરોના રિકવરી રેટ છે તેમ સરકારે જણાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં સતત 8 દિવસથી 10 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે


ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત 8માં દિવસે પણ 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. શુક્રવારે સરકારે જાણકારી આપી કે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના લીધે 336 લોકોના જીવ ગયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:42 pm, Fri, 19 June 20

Next Article