હૈદરાબાદમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ, ગણેશનો આ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર

હૈદરાબાદમાં વેક્સિનેશનને (Vaccination)પ્રોત્સાહન આપવા માટે પંડાલમાં ગણેશ બાપ્પાને ત્રણ વેક્સિન પર બે ઉંદરો સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પંડાલ હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

હૈદરાબાદમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ, ગણેશનો આ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
Ganesh chaturthi pandals became special to promote vaccination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 1:28 PM

Hyderabad: હૈદરાબાદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે એક પંડાલે COVID-19 વેક્સિનના મોડેલ પર ગણેશ મૂર્તિ સ્થાપિત કરી છે. આ પ્રતિમાને રસીના મોડેલ પર સ્થાપિત કરવાનું મુખ્ય કારણ એ છે કે તેનાથી લોકોને રસીકરણ માટે પ્રેરણા મળશે. હાલ આ પંડાલ હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ

મૂર્તિ બનાવવામાં મદદ કરનાર ફ્યુચર ફાઉન્ડેશન સોસાયટીના (Future Foundation Society)પ્રમુખ સચિન ચંદને જણાવ્યું હતું કે, ‘છેલ્લા 25 વર્ષથી અમે અહીં દર વર્ષે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી રહ્યા છીએ,જેમાં 12 વર્ષથી અમે પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ(Eco Friendly Idol)  બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને આ વખતે અમે કોવિડ -19 રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવાનો વિચાર સાથે આ મુર્તિ તૈયાર કરવામાં આવી છે.’

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગણેશ બાપ્પાનો આ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર

આ પંડાલમાં ગણેશ સાથે બે ઉંદરો પર વેક્સિન (Vaccine) પર બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે. હાલ આ મૂર્તિ વેક્સિનનેશન ડ્રાઈવને પ્રોત્સાહન આપી રહી છે. પ્રમુખ સચિને જણાવ્યુ હતુ કે, “અમે ગણેશ મૂર્તિઓ દ્વારા સામાજિક સંદેશ આપી રહ્યા છીએ કે વેક્સિન સુરક્ષિત છે અને દરેકને રસીકરણ (Vaccination) કરાવવું જોઈએ.” હાલ ભક્તો પણ COVID-19 રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

 ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે

હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી (Ganesh Festival) કરવામાં આવી રહી છે.પંડાલમાં આવેલા એક ભક્તએ જણાવ્યુ હતુ કે, “હું આ પંડાલ જોઈને ખૂબ જ ઉત્સાહિત છું ” ગણેશ ચતુર્થી દસ દિવસીય તહેવાર કે જે 10 સપ્ટેમ્બરથી કોવિડ -19 પ્રતિબંધો અને પ્રોટોકોલ વચ્ચે દેશભરમાં ઉત્સાહ અને ઉત્સાહ સાથે શરૂ થયો છે. તમને જણાવી દઈએ કે, ગણેશ અનોખી મુર્તિઓ સાથે તેનું આગમન પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના (Maharashtra) પૂણેના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ડ્રોનથી ગણેશનું આગમન કર્યુ હતુ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો  છે.

આ પણ વાંચો: Video : એક વ્યક્તિને પુલ પર સ્ટંટ કરવા પડ્યા ભારે, વીડિયો જોઈને લોકોએ કહ્યું “યે તો ખતરો કા ખેલાડી હૈ”

આ પણ વાંચો:  Video : મહિલાએ બાળકના હાથ -પગ બાંધીને સ્કૂલે પહોંચાડ્યો ! વીડિયો જોઈને તમને પણ બાળપણ યાદ આવી જશે

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">