ગૃહપ્રધાન અમિતશાહે કોરોનાને આપી માત, રિપોર્ટ આવ્યો નેગેટિવ

|

Sep 21, 2020 | 10:45 AM

કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિત શાહનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ભાજપ નેતા અને દિલ્હીથી સાંસદ મનોજ તિવારીએ આપી છે. અમિત શાહનો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટે જ પોઝિટીવ આવ્યો હતો. તેમને જાતે જ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તે ડૉક્ટર્સની સલાહ […]

ગૃહપ્રધાન અમિતશાહે કોરોનાને આપી માત, રિપોર્ટ આવ્યો નેગેટિવ

Follow us on

કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિત શાહનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ભાજપ નેતા અને દિલ્હીથી સાંસદ મનોજ તિવારીએ આપી છે. અમિત શાહનો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટે જ પોઝિટીવ આવ્યો હતો. તેમને જાતે જ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તે ડૉક્ટર્સની સલાહ પર તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. સંક્રમિત થયા બાદ ગૃહપ્રધાન અમિત શાહને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ‘શરમ’જનક ‘શ્રેય’ અગ્નિકાંડમાં ફરિયાદ નોંધવામાં પોલીસના ગલ્લાતલ્લા, 8 મોતના જવાબદારો સામે પુરાવા જ નથી મળતા!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:50 am, Sun, 9 August 20

Next Article