કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિત શાહનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ભાજપ નેતા અને દિલ્હીથી સાંસદ મનોજ તિવારીએ આપી છે. અમિત શાહનો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટે જ પોઝિટીવ આવ્યો હતો. તેમને જાતે જ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી તે ડૉક્ટર્સની સલાહ પર તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. સંક્રમિત થયા બાદ ગૃહપ્રધાન અમિત શાહને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Home Minister #AmitShah tests negative for #COVID19, announces BJP MP Manoj Tiwari in a tweet.#TV9News #COVID19India pic.twitter.com/t8jDHskjg7
— tv9gujarati (@tv9gujarati) August 9, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ‘શરમ’જનક ‘શ્રેય’ અગ્નિકાંડમાં ફરિયાદ નોંધવામાં પોલીસના ગલ્લાતલ્લા, 8 મોતના જવાબદારો સામે પુરાવા જ નથી મળતા!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:50 am, Sun, 9 August 20