Gujarati NewsNationalGujarat govt will make all arrangements for migrant workers ashwini kumar secy to cm
પરપ્રાંતિયોની મુશ્કેલી થઈ દૂર, રાજ્યભરમાંથી ટ્રેનો થઈ રવાના
રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી. આ પણ વાંચો: અમદાવાદમાં […]
Follow us on
રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી.