પરપ્રાંતિયોની મુશ્કેલી થઈ દૂર, રાજ્યભરમાંથી ટ્રેનો થઈ રવાના

|

May 06, 2020 | 2:06 PM

રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી. આ પણ વાંચો: અમદાવાદમાં […]

પરપ્રાંતિયોની મુશ્કેલી થઈ દૂર, રાજ્યભરમાંથી ટ્રેનો થઈ રવાના

Follow us on

રાજ્યભરમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે સુરતમાંથી વધુ 10 ટ્રેન રવાના કરવામાં આવી. જેમાંથી 5 ટ્રેન યુપી, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જવા રવાના કરવામાં આવી રહી છે. આ તરફ ભરૂચમાંથી પણ પરપ્રાંતિયોને લઈને ટ્રેન ગોરખપુર રવાના થઈ. કચ્છમાંથી પરપ્રાંતિયોને લઈ એક ટ્રેન પ્રયાગરાજ માટે રવાના થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article