ખેડૂતોને પડ્યા માથે પાટુ: લાલ ઈયળોના લીધે કપાસના પાકમાં મોટુ નુકસાન

|

Jan 18, 2021 | 9:33 AM

ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર જિલ્લામાં આકાશી આફત બાદ ખેડૂતો માથે વધુ એક આફત આવી છે.  કપાસના પાકમાં લાલ ઈયોળો આવી જતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ છે.  લાલ ઈયળના હુમલાથી કપાસના પાકમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં નુક્સાન થયું છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે […]

ખેડૂતોને પડ્યા માથે પાટુ:  લાલ ઈયળોના લીધે કપાસના પાકમાં મોટુ નુકસાન

Follow us on

ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર જિલ્લામાં આકાશી આફત બાદ ખેડૂતો માથે વધુ એક આફત આવી છે.  કપાસના પાકમાં લાલ ઈયોળો આવી જતાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન જવાની ભીતિ છે.  લાલ ઈયળના હુમલાથી કપાસના પાકમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં નુક્સાન થયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈયળોના આતંકથી પાકને બચાવવા ખેડૂતો મોંઘા ભાવની દવાનો છંટકાવ પણ કરી રહ્યાં છે. છતાં ઈયળોના ત્રાસથી પાકને બચાવવામાં ખેડૂતો નિષ્ફળ રહ્યાં છે. બીજી તરફ ખેડૂતોએ કપાસના ઉત્પાદન પાછળ કરેલો ખર્ચ પણ ઉભો થાય તેમ ન હોવાથી જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.  ધરતીપુત્રો હવે સરકાર પાસે સહાયની આશા રાખી બેઠા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:15 pm, Fri, 13 December 19

Next Article