IFFCO એ ખેડૂતોને આપી મોટી ભેટ, આ તારીખ સુધી નહીં વધે આ ખાતરોના ભાવ, જાણો વિગત

ખેડૂતો માટે સરકારી ખાતર કંપની ઇફકોએ (IFFCO) મોટી જાહેરાત કરી છે. કંપની હવે બિન-યુરિયા ખાતરોના ભાવમાં કોઈ વધારો કરશે નહીં.

IFFCO એ ખેડૂતોને આપી મોટી ભેટ, આ તારીખ સુધી નહીં વધે આ ખાતરોના ભાવ, જાણો વિગત
File Image
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 03, 2021 | 10:46 AM

ખેડુતો માટે આ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સરકારી ખાતર કંપની ઇફકોએ (IFFCO) જાહેરાત કરી છે કે તે હવે બિન-યુરિયા ખાતરોના ભાવમાં કોઈ વધારો કરશે નહીં. આગામી પાકની સીઝન જોતા કંપનીની આ જાહેરાતને મોટી જાહેરાત માનવામાં આવી રહી છે. ઇફકો ‘Indian Farmers Fertiliser Cooperative’ (IFFCO) એ વિશ્વની સૌથી મોટું ખાતર સહકારી મંડળ છે. આ સંસ્થા ખાતર બનાવવાનું અને વેચવાનું કામ કરે છે. ઇફ્કોએ કહ્યું છે કે આ વર્ષે 31 માર્ચ સુધી ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

ઇફ્કોએ કહ્યું છે કે ડીએપી, એનપીકે અને એનપીએસ જેવા જુદા જુદા ખાતરોના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં. ઇફ્કોએ ખાતરના ભાવ પણ સૂચવ્યાં છે. ઇફ્કોના જણાવ્યા અનુસાર ડીએપીની કિંમત 1200 રૂપિયા, એનપીકે (10-26-26) 1175 રૂપિયા, એનપીકે (12-32-16) 1185 રૂપિયા અને એનપીએસ 925 રૂપિયા પ્રતિ બેગ રાખવામાં આવી છે. આ ભાવ વર્ષ 2021 માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. ભાવ અંગે ઇફ્કોનાં એમડી યુએસ અવસ્થીએ ટ્વિટમાં આ માહિતી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
iffco

ખાતરના ભાવ

ઇફકોનાં એમડી યુએસ અવસ્થીએ ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. કંપનીએ આ કદમને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન સાથે જોડી દીધી. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની કિંમતમાં મોટો વધારો થયો છે. છતાં ખેડૂતોને રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ગયા વર્ષે પણ ઘટી હતી કિંમત

ગયા વર્ષે નવેમ્બરમાં ઇફ્કોએ એનપી ખાતરના ભાવમાં 50 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી. 50 કિલો એનપી ફર્ટિલાઇઝર બોરીનો ભાવ 925 રૂપિયા નક્કી કરાયો હતો.

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">