ગુજરાત કેડરના આ IAS અધિકારી બન્યા દેશના નવા CAG

જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામું આપનારા જી.સી.મુર્મૂને CAG તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેને લઈ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે. જી.સી.મૂર્મૂ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. તમને જણાવી દઈએ કે 60 વર્ષીય જી.સી.મુર્મૂ 1985 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. Girish Chandra Murmu to take oath as the Comptroller & Auditor General of India (CAG) […]

ગુજરાત કેડરના આ IAS અધિકારી બન્યા દેશના નવા CAG
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:39 AM

જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામું આપનારા જી.સી.મુર્મૂને CAG તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેને લઈ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે. જી.સી.મૂર્મૂ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. તમને જણાવી દઈએ કે 60 વર્ષીય જી.સી.મુર્મૂ 1985 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જી.સી.મુર્મૂએ 31 ઓક્ટોબર 2019એ જમ્મૂ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મુર્મૂ ઓડિશાના સુંદરગઢના રહેવાસી છે. તેમને ઉત્કલ યૂનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. ત્યારબાદ તેમને યૂનિવર્સિટી ઓફ બર્મિઘમમાંથી MBAનો અભ્યાસ કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે મુર્મૂના રાજીનામા પછી ભાજપના વરિષ્ઠ નેતા મનોજ સિંહાની જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મુર્મૂના રાજીનામાનો સ્વીકાર કરી લીધો અને આ પદ પર સિંહાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">