કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી

|

Feb 17, 2020 | 5:57 PM

ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી

Follow us on

ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

કેમ્પમાં રહેલાં ભારતીયો સાથે મુલાકાત કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન

આ પણ વાંચો :   કોરોના વાઈરસને લઈને ચીનથી આવ્યા સારા સમાચાર, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે સેનાની હોસ્પિટલમાં જે 406 લોકો છે તેમાંથી 200 લોકોને પોતાના ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. સરકાર ધીમેધીમે ક્રમાનુસર ઘરે મોકલશે. આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે કે તેઓને કોરોના વાઈરસની અસર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય ભારતીય વિમાન ચીન દવાઓ અને મેડિકલના ઉપકરણો લઈને જઈ રહ્યું છે તો સરકારે જાહેરાત કરી છે કે જો કોઈ ભારતીય બાકી રહી ગયા હોય તો તે આ વિમાન દ્વારા પરત પોતાના દેશ આવી શકે છે. કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 1800 લોકોના મોત વૈશ્વિક સ્તરે થયા છે. ભારતમાં 3 શંકાસ્પદ કેસની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેવી માહિતી પણ સરકારે આપી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article