પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન, પુત્રએ ટ્વીટ કરી આપી જાણકારી

|

Sep 19, 2020 | 3:34 PM

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન થયું છે. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. પ્રણબ મુખર્જીની તબિયત 10 ઓગસ્ટે લથડી હતી અને તેમને દિલ્હીની આર આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રણબ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ રહ્યા. વર્ષ 2019માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન, પુત્રએ ટ્વીટ કરી આપી જાણકારી

Follow us on

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન થયું છે. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. પ્રણબ મુખર્જીની તબિયત 10 ઓગસ્ટે લથડી હતી અને તેમને દિલ્હીની આર આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રણબ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ રહ્યા. વર્ષ 2019માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:49 pm, Mon, 31 August 20

Next Article