દિલ્લીમાં ખેડૂતોનું આંદોલન હજુ યથાવત છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ખેડૂત આંદોલન મુદ્દે રાષ્ટ્રપતિને આવેદન આપવા જઇ રહ્યાં હતા. ત્યારે પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓની અટક કરી બસમાં લઇ જવાયા હતા. આ નિમિતે પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂતો માટે અમે અવાજ ઉઠાવીશું તેમ જણાવ્યું હતું. Web Stories View more સરકારી બેંક […]
Follow us on
દિલ્લીમાં ખેડૂતોનું આંદોલન હજુ યથાવત છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ખેડૂત આંદોલન મુદ્દે રાષ્ટ્રપતિને આવેદન આપવા જઇ રહ્યાં હતા. ત્યારે પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓની અટક કરી બસમાં લઇ જવાયા હતા. આ નિમિતે પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂતો માટે અમે અવાજ ઉઠાવીશું તેમ જણાવ્યું હતું.