Farmer Protest: કયાં સુધી શરૂ રહેશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતે કરી મોટી જાહેરાત

કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાઓ સામે વિવિધ ખેડૂત સંગઠનો છેલ્લા 2 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે આ આંદોલન ક્યારે પૂરું થશે અને સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે આ ખેડૂત આંદોલન કયાં સુધી શરૂ રહેશે.

Farmer Protest: કયાં સુધી શરૂ રહેશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતે કરી મોટી જાહેરાત
Rakesh Tikaite (File Image)
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 5:11 PM

કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાઓ સામે વિવિધ ખેડૂત સંગઠનો છેલ્લા 2 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે આ આંદોલન ક્યારે પૂરું થશે અને સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે આ ખેડૂત આંદોલન કયાં સુધી શરૂ રહેશે. આજે ખેડૂતોએ દેશભરના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર ચક્કાજામનું એલાન કર્યું હતું. આ ચક્કાજામ દરમિયાન ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે ખેડૂત આંદોલન કયાં સુધી શરૂ રહેશે એ અંગે મોટી જાહેરાત કરી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે શનિવારે ચક્કાજામ બાદ મોટું એલાન કરતાં કહ્યું કે તેઓ 2 ઓક્ટોબર સુધી ગાઝીપુર બોર્ડર પર કૃષિ કાયદાઓનો વિરોધ ચાલુ રાખશે. કૃષિ કાયદા નાબૂદ કરવાની માંગ સાથે ખેડૂતો 2 મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં વિવિધ સીમાઓ પર દેખાવો કરી રહ્યા છે. દિલ્હી-ઉત્તરપ્રદેશ સીમા પર એટલે કે ગાઝીપુર સીમા પર રાકેશ ટીકૈતના નેતૃત્વમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ પહેલા પણ રાકેશ ટીકૈતે અનેકવાર કહ્યું છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કાયદા રદ કરશે, ત્યારે જ ખેડૂતો આંદોલન આટોપી પાછા ફરશે.

આ પણ વાંચો: તિરૂપતિમાં 4 માર્ચે દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે ગૃહપ્રધાન અમિત શાહ, 8 રાજ્યોના CM થશે સામેલ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">