Budget 2021-22: કર્મચારીઓનું PF મોડુ જમા કરાવવા પર હવે કંપનીઓને નહીં મળે કોઈ લાભ

Budget 2021-22માં સરકારે પગાર મેળવતા કર્મચારીઓના લાભ માટેની જાહેરાત કરી છે. સોમવારે સંસદમાં બજેટ પ્રક્રિયા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી છે.

Budget 2021-22: કર્મચારીઓનું PF મોડુ જમા કરાવવા પર હવે કંપનીઓને નહીં મળે કોઈ લાભ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 01, 2021 | 3:42 PM

Budget 2021-22માં સરકારે પગાર મેળવતા કર્મચારીઓના લાભ માટેની જાહેરાત કરી છે. સોમવારે સંસદમાં બજેટ પ્રક્રિયા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી છે કે જો Employer કર્મચારીઓનું PF મોડું જમા કરે છે તો તેમને PFના નિયમોમાં છૂટછાટનો લાભ નહીં મળે, સાથે જ નાણામંત્રીએ સામાન્ય કર્મચારીઓની સમસ્યા વિશે પણ વાત કરી.

નિર્મલા સીતારમણે કહ્યું, ‘અમને જાણવા મળ્યું છે કે કેટલાક નિયોક્તા કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓના નામે રકમ કાપી તો લે છે, પરંતુ તેને સમય પર જમા નથી કરાવતા. Employer દ્વારા કરવામાં આવેલા આ વિલંબ પર સરકારનું ધ્યાન ગયું છે, વધુમાં જણાવ્યુ કે આના કારણે કર્મચારીઓને વ્યાજ મેળવવામાં નુક્શાન જાય છે. તેમણે કહ્યું કે જો Employer આગળના કામ કરવામાં સફળ ન થાય તો કર્મચારીને મુશ્કેલી સહન કરવી પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: Budget 2021: IMCના કો.ચેરમેન સૌરભ શાહે બજેટને કહ્યું ‘વિકાસ લક્ષી’

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">