AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021-22: કર્મચારીઓનું PF મોડુ જમા કરાવવા પર હવે કંપનીઓને નહીં મળે કોઈ લાભ

Budget 2021-22માં સરકારે પગાર મેળવતા કર્મચારીઓના લાભ માટેની જાહેરાત કરી છે. સોમવારે સંસદમાં બજેટ પ્રક્રિયા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી છે.

Budget 2021-22: કર્મચારીઓનું PF મોડુ જમા કરાવવા પર હવે કંપનીઓને નહીં મળે કોઈ લાભ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 01, 2021 | 3:42 PM

Budget 2021-22માં સરકારે પગાર મેળવતા કર્મચારીઓના લાભ માટેની જાહેરાત કરી છે. સોમવારે સંસદમાં બજેટ પ્રક્રિયા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી છે કે જો Employer કર્મચારીઓનું PF મોડું જમા કરે છે તો તેમને PFના નિયમોમાં છૂટછાટનો લાભ નહીં મળે, સાથે જ નાણામંત્રીએ સામાન્ય કર્મચારીઓની સમસ્યા વિશે પણ વાત કરી.

નિર્મલા સીતારમણે કહ્યું, ‘અમને જાણવા મળ્યું છે કે કેટલાક નિયોક્તા કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓના નામે રકમ કાપી તો લે છે, પરંતુ તેને સમય પર જમા નથી કરાવતા. Employer દ્વારા કરવામાં આવેલા આ વિલંબ પર સરકારનું ધ્યાન ગયું છે, વધુમાં જણાવ્યુ કે આના કારણે કર્મચારીઓને વ્યાજ મેળવવામાં નુક્શાન જાય છે. તેમણે કહ્યું કે જો Employer આગળના કામ કરવામાં સફળ ન થાય તો કર્મચારીને મુશ્કેલી સહન કરવી પડે છે.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

આ પણ વાંચો: Budget 2021: IMCના કો.ચેરમેન સૌરભ શાહે બજેટને કહ્યું ‘વિકાસ લક્ષી’

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">