AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાંગ્લાદેશમાં ફરી અનુભવયા ભૂકંપના આંચકા, તીવ્રતા 5.6 નોંધવામાં આવી

બાંગ્લાદેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે

Breaking News : બાંગ્લાદેશમાં ફરી અનુભવયા ભૂકંપના આંચકા, તીવ્રતા 5.6 નોંધવામાં આવી
| Updated on: Dec 02, 2023 | 10:41 AM
Share

બાગ્લા દેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે બાંગ્લાદેશમાં ફરી ધરા ધ્રુજી છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે બાગ્લાદેશમાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તીવ્રતા 5.6ની નોધી છે

બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ લગભગ રાત્રે 9:05 વાગ્યે આવ્યો હતો. સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 નોંધવામાં આવી હતી. આ ધરતીકંપના આંચકા 10 કિમી સુધી અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે લદ્દાખ, ભારતના છેક સુધી અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે જાનહાની કે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી.

ભૂકંપ શા માટે થાય છે?

આપણી પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે હંમેશા ગતિમાં રહે છે. જો કે, કેટલીકવાર આ પ્લેટો એકબીજા સાથે અથડાઈને ફોલ્ટ ઝોન બનાવે છે. આ ફોલ્ટ ઝોનમાંથી ઊર્જા બહારની તરફ વહે છે. ઊર્જાના પ્રકાશનને કારણે જે હિલચાલ થાય છે તેને ભૂકંપ કહેવામાં આવે છે અને આ ભૂકંપનું કેન્દ્ર પણ છે. આ કેન્દ્ર જેટલું નજીક છે, તેટલા વધુ આંચકા અનુભવાય છે. સામાન્ય રીતે, 0 થી 5 ની તીવ્રતાના આંચકાથી નુકસાન થતું નથી. જો કે, આનાથી ઉપરના આંચકાથી ભારે નુકસાન થઈ શકે છે.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">