હવે કોઈ ડોકટરો દર્દીઓને મોંઘી દવાઓ લખી નહીં શકે, સરકાર જાહેર કરવા જઈ રહી છે સૂચના

ડોકટરો ક્યારેક દર્દીઓને મોંઘી દવાઓ લખી આપે છે. તેને ખરીદવી દરેક વર્ગની વ્યક્તિ દર્દીની ક્ષમતામાં નથી. આવી સ્થિતિમાં તેમના માટે સારવાર મેળવવી મુશ્કેલ બની જાય છે. જેને જોતા સરકારે મોંઘી દવાઓ લખવાની ડોકટરોને ના પાડી દીધી છે.

હવે કોઈ ડોકટરો દર્દીઓને મોંઘી દવાઓ લખી નહીં શકે, સરકાર જાહેર કરવા જઈ રહી છે સૂચના
Doctor's Prescription, (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 2:48 PM

હવેથી ડોકટરો તેમના દર્દીઓને મોંઘી દવા લખી શકશે નહીં. દર્દીઓને મોંઘી દવાઓ લખતા ડોકટરો (Doctors) ઉપર તવાઈ આવશે. કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે ડોક્ટરોને કડક ચેતવણી આપી છે કે દર્દીઓને બહારથી મોંઘી દવાઓ (expensive medicine) લખી ન આપે. દવાઓમાંથી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન (prescription) પર ફક્ત જેનેરિક દવાઓ (Generic medicine) લખવી જોઈએ. જો કોઈ તબીબ સરકારની સૂચનાઓનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો ક્યારેક દર્દીઓને મોંઘી દવાઓ લખી આપે છે. તેને ખરીદવી દરેક વર્ગના દર્દીની ક્ષમતા નથી હોતી. આવી સ્થિતિમાં તેમના માટે સારવાર મેળવવી મુશ્કેલ બની જાય છે. જેને જોતા સરકારે મોંઘી દવાઓ લખવાની ના પાડી દીધી છે.

આદેશનું પાલન ન કરનાર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, સરકારે ડોક્ટરોને માત્ર બહારથી જેનરિક દવાઓ લખવાની છૂટ આપી છે. કોઈ પણ ડૉક્ટર બહારથી દર્દીને મોંઘી દવા લખી શકતા નથી. જો કોઈ તબીબ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લખશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તબીબો કમિશન ખાતર દર્દીના સ્વાસ્થ્ય સાથે રમી શકતા નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જો કે, આ જેનરિક દવા લખવાનો એક હેતુ એ છે કે, સરકાર દેશમાં સસ્તી જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માંગે છે. જેનરિક દવાઓ દરેક જગ્યાએ સસ્તા ભાવે ઉપલબ્ધ હોવી જોઈએ. જેથી કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સસ્તી સારવાર કરાવી શકે.

જન ઔષધિ કેન્દ્રમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ છે

નોંધનીય છે કે, જેનરિક દવાઓ માટે દેશના લગભગ તમામ રાજ્યો અને શહેરોમાં જન ઔષધિ કેન્દ્રો છે. જ્યાં લોકોને સરળતાથી સસ્તા ભાવે જીવનરક્ષક દવાઓ મળી રહે છે. આવી સ્થિતિમાં દરેક દર્દી સસ્તી દવા દ્વારા પોતાની સારવાર કરાવી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">